Abtak Media Google News

શ્રાવણના માસની શરૂઆતથી જ સોમનાથ મહાદેવને રોજઅલગ અલગ શૃંગારથી સજાવવામાં આવે છે. ત્યારે આજે મહાદેવને વિશેષ શૃંગારમાં લાલ પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો.

Dsc 2885જેમાં 101 કિલ્લો ગુલાબની પાંખડીઓ, તથા 1000 લાલ પુષ્પોના પુષ્પહાર નો સમાવેશ કરવામાં આવેલ હતો.

Dsc 2892

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.