Abtak Media Google News

શ્રાવણ વદ ચોથના  દિવસે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર દર્શન કરવામાં આવેલ હતા, ભક્તો દ્વારા 27 ધ્વજાપૂજા કરવામાં આવેલ હતી.

Img 7723

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજના 06:00 વાગ્યા સુધીમાં અંદાજીત 41500 જેટલા ભક્તોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવેલ હતા.  પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે મંત્રી પુર્ણેશભાઇ મોદીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, સોમેશ્ર્વર મહાપૂજન કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

શ્રી સોમનાથ મંદિરના પુજારી દ્વારા મંત્રી પુર્ણેશભાઇ મોદીનું સ્વાગત સન્માન કરવામાં આવેલ. આ તકે  શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહેલ હતા.

Img 7637

ગીર સોમનાથ જીલ્લાના પત્રકારો શ્રી સોમનાથ મંદિર ખાતે સોમેશ્ર્વર મહાપૂજનનો લાભ લીધેલો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.