Abtak Media Google News

સંવત્સતરીના પાવન દિને જામનગરના ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરમાં જૈન શ્રાવક-શ્રાવીકાઓએ દેરાસરમાં ભગવાનની વિશેષ પુજા કરી ધન્યતા અનુભવી હતી.

Sanvatsari 3

કોરાના મહામારીના કારણે આ વર્ષે તમામ અન્ય કાર્યક્રમો બંધ હોય ત્યારે જૈન શ્રાવીકો સોશ્યલ ડિસટન્સ સાથે પૂજા-અર્ચના કરી હતી.

Sanvatsari 2

જે ઉપરોક્ત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.