Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

મયુર અંજારિયા લિખિત મયૂરપંખ પુસ્તકનું વિમોચન

યુવાનોમાં વધતા હાર્ટએટેકથી કલેકટર તંત્ર એલર્ટ: ગરબા આયોજકો સાથે ગુરૂવારે બેઠક

  બેંગકોક મોલમાં હત્યા કર્યા બાદ 14 વર્ષીય શંકાસ્પદ બંદૂકધારીની ધરપકડ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»વેક્સિન લીધા બાદ એસ.ટી.ના ડ્રાઈવર-કંડકટરોની તબીયત લથડી: મુસાફરો પર જોખમ
Gujarat News

વેક્સિન લીધા બાદ એસ.ટી.ના ડ્રાઈવર-કંડકટરોની તબીયત લથડી: મુસાફરો પર જોખમ

By Abtak Media02/04/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

બે દિવસ પહેલા રાજકોટ એસ.ટી.ના 250થી વધુ ડ્રાઈવર-ક્ધડકટરે કોરોના વેકિસન લીધા બાદ તબીયત બગડી હોવાની વ્યાપક ફરિયાદો

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતભરમાં વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યના અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ સરકારી કર્મચારીઓને પણ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી.ના કર્મચારીના ડ્રાઈવરો અને કંડકટરો માટે વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ડીવીઝનના અનેક ડ્રાઈવર-કંડકટરે રસી મુકાવી હતી. રસી મુકાવ્યા બાદ બીજા દિવસે મોટાભાગના ડ્રાઈવર-કંડકટરની તબીયત લથડીની વ્યાપક ફરિયાદો મળી હતી. એકબાજુ સમગ્ર બસની જવાબદારી ડ્રાઈવર પર હોય છે ત્યારે વેક્સિન લીધા બાદ ડ્રાઈવરની તબીયત લથડતા મુસાફરો પર ભારે જોખમ તોળાઈ રહ્યું છે.

બુધવારે રાજકોટ એસ.ટી. ડિવિઝનના વર્કશોપ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પમાં 300થી વધુ ડ્રાઈવર-કંડકટરો અને કર્મચારીઓએ વેક્સિન લીધી હતી. રાજકોટ ડિવિઝનની દરરોજની 500થી વધુ ટ્રીપો ગુજરાતભરમાં આવન-જાવન કરે છે ત્યારે એક બસમાં આશરે 55 જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય તેને પહોંચાડવાની જવાબદારી ડ્રાઈવરની હોય છે. ત્યારે વેક્સિન લીધા બાદ ગઈકાલે ઘણા ખરા ડ્રાઈવરોની તબીયત લથડી હતી. જેને લઈ મુસાફરોમાં પણ ગભરાટનો માહોલ ફેલાયો છે. કંડકટરોમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વેક્સિન લીધા બાદ મોટાભાગના લોકોને તાવ અને નબળાઈ આવવાની ફરિયાદ સામાન્ય છે પરંતુ એસ.ટી.હંકારતો ડ્રાઈવર કે જેના પર 50થી વધુ મુસાફરોની જવાબદારી હોય ત્યારે જે ડ્રાઈવર-કંડકટરોએ વેક્સિન લીધી હોય તેઓને એક દિવસની રજા આપવાની માંગ ઉઠી છે. મુસાફરોમાં પણ જોખમની ગભરાહટનો માહોલ ફેલાયો છે કેમ કે, જો ડ્રાઈવર સ્વસ્થ ન હોય તો જેતે સ્થળે લઈ જવાની જવાબદારી અને જાનનું જોખમ કોના પર ? ત્યારે હવે જે ડ્રાઈવર-કંડકટર રસી લે તેને એક દિવસની રજા આપવા પ્રબળ માગ ઉઠી છે.

gujarat rajkot vaccination Vaccine
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો રાત સુધીમાં રાજકોટ આવી પહોંચશે
Next Article સમયના સંકોચનની ચાડી ફૂંકતા ગ્રેવિટેશનલ વેવ્સ, પ્લાસ્ટિકનો ઉપીયોગ ઓછો નહીં કરોતો વધશે આવા ખતરા
Abtak Media
  • Website

Related Posts

મયુર અંજારિયા લિખિત મયૂરપંખ પુસ્તકનું વિમોચન

03/10/2023

યુવાનોમાં વધતા હાર્ટએટેકથી કલેકટર તંત્ર એલર્ટ: ગરબા આયોજકો સાથે ગુરૂવારે બેઠક

03/10/2023

સૌરાષ્ટ્રના ભામાશા મૌલેશભાઇ ઉકાણીના જન્મદિવસે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવ

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

મયુર અંજારિયા લિખિત મયૂરપંખ પુસ્તકનું વિમોચન

03/10/2023

યુવાનોમાં વધતા હાર્ટએટેકથી કલેકટર તંત્ર એલર્ટ: ગરબા આયોજકો સાથે ગુરૂવારે બેઠક

03/10/2023

  બેંગકોક મોલમાં હત્યા કર્યા બાદ 14 વર્ષીય શંકાસ્પદ બંદૂકધારીની ધરપકડ

03/10/2023

સૌરાષ્ટ્રના ભામાશા મૌલેશભાઇ ઉકાણીના જન્મદિવસે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવ

03/10/2023

કચ્છમાં માતાના મઢે 14મીએ ઘટ સ્થાપન: 15મીએ પહેલુ નોરતું

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

મયુર અંજારિયા લિખિત મયૂરપંખ પુસ્તકનું વિમોચન

યુવાનોમાં વધતા હાર્ટએટેકથી કલેકટર તંત્ર એલર્ટ: ગરબા આયોજકો સાથે ગુરૂવારે બેઠક

  બેંગકોક મોલમાં હત્યા કર્યા બાદ 14 વર્ષીય શંકાસ્પદ બંદૂકધારીની ધરપકડ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.