Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»ગાંધીજીને પ્યારા સમાજનું શોષણ બંધ કરી સફાઈ કામદારોની ભરતી કરો
Rajkot

ગાંધીજીને પ્યારા સમાજનું શોષણ બંધ કરી સફાઈ કામદારોની ભરતી કરો

By Abtak Media28/09/20182 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

આંબેડકર સ્મારક અને લાયબ્રેરીનું કામ પૂર્ણ કરી સમાજને અર્પણ કરો

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સફાઈ કર્મચારીઓની ભરતી કરવા માટેની વારંવાર રજુઆત કરેલ છે છેલ્લે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ લેખિત રજુઆત કરેલ છે પરંતુ તેનું પરીણામ હજુ મળેલ નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારતનું મિશન લઈને નીકળ્યા છે ત્યારે આપની ફરજ છે સફાઈ કર્મચારીની ભરતી કરવી જોઈએ અને સફાઈ કર્મચારીઓ જો સારી કામગીરી કરશે તો જ સ્વચ્છ ભારતનું મિશન નરેન્દ્રભાઈનું છે તે સાર્થક થઈ શકશે તેમ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું.

રાજકોટમાં વાલ્મીકી સમાજની ૭૦% વસ્તી ફકત વિજયભાઈના મત વિસ્તારમાં જ છે વિજયભાઈએ તેમની છેલ્લી ચુંટણીમાં વાલ્મીકી સમાજને વચન આપેલ હતું કે હું ૩ મહિનામાં સફાઈ કર્મચારીની ભરતી કરાવીશ અને કોન્ટ્રાકટ પઘ્ધતિ બંધ કરાવીશ પરંતુ, હજુ એ કરાવી શકયા નથી અગાઉ વજુભાઈ વાળા, મોહનભાઈ કુંડારીયા વગેરેએ પણ વચનો આપ્યા હતા તે પૂર્ણ થયેલ નથી આજે પણ ફકત રૂ.૨૫૦૦/-માં સફાઈ કામ કરવા જતી દલિત (વાલ્મીકી) સમાજની બહેનો ભુખમરાને હિસાબે જાય છે પોતાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે જાય છે નહિતર બાળકો ભુખ્યા રહે આવી રીતે હાલ ભાજપના શાસકોમાં સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે. આ રૂ.૨૫૦૦/- પગારમાંથી જે વિસ્તારમાં કામે જતા હોય તેનું રિક્ષાભાડુ પણ રૂ.૭૦૦ થી ૮૦૦ તેમાં જતા રહે છે બાકીના પૈસામાંથી આ બહેનો પોતાનું ઘર ચલાવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈને રજુઆતનો સમય માંગ્યો છે જો મને સમય આપશે તો હું દલિત સમાજના આગેવાન તરીકે દલિત સમાજના લોકોનું થતું શોષણની રજુઆત કરવા માંગુ છું કે આપનું સ્વચ્છતા મિશન ત્યારે જ પૂર્ણ થશે જયારે તમે સફાઈ કર્મચારીઓની ભરતી કરાવશો ? મારે રજુઆતમાં એ પણ કહેવું છે કે ગાંધીબાપુના સ્મારક (યાદ)માં ૨૬ કરોડ ખર્ચ ઉપરાંત અન્ય ખર્ચાઓ જોડશો તો ૪૦ થી ૪૫ કરોડનો ખર્ચા પહોંચશે તો આપે ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો ગાંધીબાપુના પ્યારા અને જેના ઘરે બાપુ વારંવાર જતા અને જમતા અને તેના વિકાસ માટે ભારતના બંધારણમાં પણ ડો.બાબાસાહેબ આંબેડકરની સાથે રહી ભલામણો કરતા તેવા અનુસુચિત જાતીના લોકો (દલિત સમાજ)નું જીવન ધોરણ સુધરે તેના માટેનું બાપુ વિચારતા.

Mahatma Gandhi Jayanti rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Next Article રેલનગરનાં સીંધી યુવાનના ખૂનનાં ગુનામાં છ શખ્સોની ધરપકડ
Abtak Media
  • Website

Related Posts

આ નવરાત્રિ પર રંગ જમાવશે આ હોટ ફેવરિટ ટ્રેન્ડીંગ ટેટુ

28/09/2023

ગાંધી જયંતિએ બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ

28/09/2023

શાપર: ભાભીની ત્રણ બહેનોએ નણંદને ઢીકાપાટુનો મારમાર્યો

28/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

પ્રત્યેક ગીત એ ગરબો નથી

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023

ગરબા:ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય

28/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.