અનાથ થયેલા બાળકોની દત્તક લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકો!!

સુપ્રીમ કોર્ટએ નિર્દેશ આપ્યો છે કે કોવીડ-૧૯ રોગચાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેનારા બિન-સરકારી સંગઠનો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રાજ્ય સરકારો તાત્કાલિક મામલામાં પગલાં ભરે: સુપ્રીમનો આદેશ કોરોના મહામારીમાં ઘણા પરિવારો અનાથ થઈ ગયા છે. બાળકોને આની સૌથી મોટી અસર સહન કરવી પડશે, કારણ કે માતા-પિતાનો પડછાયો તેમના માથા … Continue reading અનાથ થયેલા બાળકોની દત્તક લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકો!!