૨ જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ દિવસ ત્યારે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવાની પરંપરાને જાળવી રાખતા રાષ્ટ્રીય શાળા ખાતે મિનુ જસદનવાલા તથા લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના વિચારો તથા પત્ર લેખનની કળા જળવાઈ રહે તે હેતુસર આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક શુભેચ્છા પત્ર લખી મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!