સુરેન્દ્રનગર મા કાયદો વ્યવસ્થા સુધરે તે માટે થોડા સમય પહેલા થી ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતા પર્યાસો કરવા મા આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ટ્રાફિક સમસ્યા સુરેન્દ્રનગર ની જનતા માટે માથા ના દુખાવા સમાન હતી ત્યારે થોડા સમય મા ટ્રાફિક ની સમસ્યા મોટા પ્રમાણ માં હલ થઇ રહી છે શહેર મા ટ્રાફિક જામ કરતા અને મન ફાવે તેમ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્ત પણે પગલાં ભરાય છે અને ડીટેનપણ કરાય છે તેના કારણે ટ્રાફિક જામ થતો નથી અને પરિણામે ટ્રાફિક સમસ્યા દૂર થાય છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન