Abtak Media Google News

સુરેન્દ્રનગર મા કાયદો વ્યવસ્થા સુધરે તે માટે થોડા સમય પહેલા થી ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતા પર્યાસો કરવા મા આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ટ્રાફિક સમસ્યા સુરેન્દ્રનગર ની જનતા માટે માથા ના દુખાવા સમાન હતી ત્યારે થોડા સમય મા ટ્રાફિક ની સમસ્યા મોટા પ્રમાણ માં હલ થઇ રહી છે શહેર મા ટ્રાફિક જામ કરતા અને મન ફાવે તેમ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્ત પણે પગલાં ભરાય છે અને  ડીટેનપણ કરાય છે તેના કારણે ટ્રાફિક જામ થતો નથી અને પરિણામે ટ્રાફિક સમસ્યા દૂર થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.