રાજકોટ ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે આગામી તા.૧/૯ થી ૬/૯ સુધી બ્રહ્મનીષ્ઠ સંતો અને એર્કાતીક ભકતોનાં સાનિધ્યમાં ૫૬મો બ્રહ્મસત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત તા.૨૭ને શુક્રવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તા.૨૬ને ગુરુવારે સાંજે ૫ કલાકે જળયાત્રા તથા તા.૨૭ને શુક્રવારે સવારે ૬:૧૫ કલાકે ઘનશ્યામ મહારાજનો અભિષેક, સાંજે ૭ થી ૮ કલાકે નિત્ય ધુન-સત્સંગ, ૯ થી ૧૨:૩૦ કલાકે ગુરુવંદના કાર્યક્રમ, ૯:૦૦ કલાકે અન્નકુટ દર્શન-આરતી તથા ૯ થી ૧૨ કલાક દરમિયાન શ્રી હરીયાગ સહિતના કાર્યક્રમોની વણઝાર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમાં મહોત્સવ યજમાનો દ્વારા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ, સંત-ભોજન-પુજન, અન્નકુટના દર્શન, બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો