Browsing: aarti

ધાર્મિક ન્યુઝ આરતી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે જેથી સાધકને પૂજાનું પૂર્ણ ફળ ન મળી શકે. પરંતુ ઘણા લોકો ભગવાનની આરતી કરતી વખતે જાણ્યે-અજાણ્યે કેટલીક…

આસો નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 23 તારીખ સુધી ચાલશે. ચામુંડા…

30 મે ના રોજ ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જોડાઈને પુણ્ય અર્જિત કરી શકશે પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજોની આત્મશાંતિ માટે ગંગા માતા અને…

ખંભાળિયાના સલાયા ગામે ભાજપના આગેવાન લાલજીભાઈ તન્ના દ્વારા રઘુવંશી સમાજના કાર્યકર્તા ભાઈ બહેનોના સહકારથી નવરાત્રી પર્વ  નિમિતે મા જગદંબાને રીઝવવા માટે એક હજાર એકસો દીવડાની ભવ્ય …

રાજકોટ ગુરૂકુળમાં સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ આરતી કરી પ્રાગટયદિનની ઉજવણી આર્તનાદથી કરાતી પ્રાર્થનાને આરતી કહેવામાં આવે છે’.  દરેક સંપ્રદાયોના નાના મોટા મંદિરોમાં ભગવાનની તેમજ માતાજી…

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નંબર ચાર પાંચ છ દ્વારા આયોજિત મહા આરતી અને મહાપ્રસાદ ને 31 10 ને સોમવારે સાંજે 7:15…

સાંસદ રામભાઈ મોકરીયાએ પ્રથમ દિવસે વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા રાજકોટ ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ સતત બારમા વર્ષે ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી…

શ્રી સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વર્ષે ૧ કરોડે પહોંચી છે તેમજ કોરોના વૈશ્વીક મહામારી બાદ યાત્રીકોની સંખ્યામાં ખુબ વધારો થયેલ છે. યાત્રીકોની સંખ્યાના વધારાને ધ્યાનમાં રાખી…

સોનાની સાવરણીથી રથની સફાઈ કરવાની પરંપરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા રાજમાર્ગો ઉપર લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા: રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત અમદાવાદમાં નિકળેલી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને…

400 વર્ષ પૂર્વે રાજા જામસાહેબની મંજુરીથી મંદિરનું નિર્માણ કરાયું હતું અબતક, ભોૈમિક તળપદા પડધરી પડધરી ખાતે આશરે 400 વર્ષ પૌરાણિક પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. પ્રગટેશ્વર…