Browsing: Agariya

અગરિયા એક એવો સમુદાય છે જે મીઠુ પકવે છે, જેઓ મોટાભાગે કચ્છના રણમાં રહે છે અને કામ કરે છે. તેઓ ઉચ્ચ ખારા ભૂગર્ભજળને બહાર કાઢીને અને…

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ સમસ્યા છે ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો આવતા હળવી બની ગઈ હોય તેવી વાતો થાય છે પરંતુ…

ખારાઘોડાના અગરીયાઓના બાળકોનું ખુશમીજાજ જીવન શિખવા જેવું સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં ભલે રહેવા માટે ઘરનો હોય પહેરવા માટે વસ્ત્ર ન હોય છતાં મોજથી જિંદગી જીવતા આ…

સુરેન્દ્રનગર જિલ્લાને ખૂલ્લામાં શૌચમુક્ત જિલ્લો ગણાવાય છે પણ…!! આખો સુરેન્દ્રનગર જિલ્લો શૌચાલયયુક્ત બની ગયો હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આજેય રણમાં મીઠું…

ઘુડખર અગરીયાઓના સહજીવનનો સ્વીકાર જ હીતકારી હોવાનો અવાજ બુલંદ બન્યો કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કટીબધ્ધ બન્યા છે. હાઇકોર્ટમાં થયેલી…

પાટડી- ખારાઘોડા રણમાં નર્મદાનું પાણી આવતા અગરિયા સમુદાયની કફોડી હાલત થવા પામી છે. એમાંય એક તરફ કમોસમી માવઠું, બીજી તરફ અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહી અને હવે…

રણમાં સરકારનો વિકાસ તો પહોંચ્યો પરંતુ અપાર વિઘ્નો બીજી બાજું અભયારણ્ય વિભાગના અધિકારીઓ મીઠાના વેપારીઓ અને અગરિયાઓને હેરાન કરતા હોવાની સાથે મીઠું પકવવાનું બંધ કરવાનો કારસો…

ઘુડખર કે સબરસ ? કચ્છના નાના રણમાં અંદાજીત 20 હજાર અગરિયાઓ પકવે છે મીઠું ગુજરાત હાઈકોર્ટે બુધવારે કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે મીઠું પકવવાની ફરિયાદ…