Browsing: Ahmdabad

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ગઇકાલે ચોથા નોરતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી હતી. માતાજીની મહાઆરતીનો ધર્મોલાભ લીધો હતો.…

દુષ્કર્મ-હત્યાના કેસોમાં એક ડઝન ગુનેગારોને અપાયો મૃત્યુદંડ !! ગુજરાતમાં આ વર્ષે આઠ મહિનામાં 11 કેસમાં 50 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, જે 1960 માં ગુજરાત…

અમદાવાદના ઓઝન ગૃપ પાસેથી બાવળા ખાતેની 48000 ચોરસ વાર જમીનના દસ્તાવેજના પ્રશ્ર્ને 15 વર્ષથી ચાલતા વિવાદના કારણે આત્મહત્યા કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ અબતક,રાજકોટ ન જાણ્યુ જાનકી…

મા ઉમિયાના ભક્તોને નવચંડી મહાયજ્ઞ, અન્નકુટ દર્શન, ધર્મસભા અને ધ્વજારોહનો લાભ લીધો અબતક-રાજકોટ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના…

વિશ્વમાં સાત હજારથી વધુ રેર ડિસીઝ, જે પૈકી 85 ટકા જિનેટિક અબતક, અમદાવાદ સમગ્ર વિશ્વમાં અનેકવિધ એવા રોગો છે જેનું નિદાન ક્યારેક શક્ય હોય છે તો…

વિદ્યાર્થીઓના બોજ ઘટાડવાની તર્ક સાથે ધો.10ની પરીક્ષા દૂર કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ભલામણ કરવામાં આવી છે અબતક, અમદાવાદ આગામી શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં, રાજ્યમાં ધોરણ 10ની…

 લક્ષ્મણદેવસિંહે નજરની સામે બૉમ્બ ફૂટતા જોયો: લોહી લુહાણ હાલતમાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા અબતક, અમદાવાદ ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને મંગળવારે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪…

કોરોના સંક્રમણના કારણે ધાર્મિક સ્થળો ભક્તજનો માટે બંધ કરવામાં આવ્યા હતા. હાલ સંક્રમણ ઓછું તથા મોટા ભાગના ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જયારે ભગવાન જગન્નાથજીની…

અરવલ્લી આવેલું શામળાજીનું મંદિર વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર…