Browsing: AIIMS Hospital

આપાતકાલીન સ્થિતિમાં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તબીબ અને નર્સિંગ સ્ટાફ સાથે સિવિલમાં ખસેડવામાં આવે છે: ઇમરજન્સી વોર્ડમાં 4 એનેસ્થેટિક, 2 રેસીડેન્ટ અને 10 નર્સિંગ સ્ટાફની…

એઈમ્સમાં 50 હજારથી વધુ દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો: ઋષીકેશ પટેલ એઈમ્સ રાજકોટનું 60 ટકા નિર્માણકાર્ય  પૂર્ણ થઈ ગયું છે. આગામી  ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ એઈમ્સ-…

પી.એમ.જે.એ.વાય.યોજના હેઠળ 79,990 લાભાર્થીઓને રૂ.2,131.24 લાખની સારવાર રાજ્ય સરકાર દ્વારા સુસાશનના 20 વર્ષની ઉજવણી નિમિત્તે વંદે ગુજરાત વિકાસ યાત્રા જનજનને ગુજરાતમાં થયેલા વિકાસની ઝાંખી કરાવી રહી…

એઇમ્સના શ્રી ગણેશ: વડાપ્રધાન મોદીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત ૨૦૨૦ના કપરા વર્ષનો અંતિમ દિવસ સૌરાષ્ટ્રવાસીઓ માટે યાદગાર બન્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા વર્ચ્યુઅલ ખાતમુહૂર્તની ક્ષણના મુખ્યમંત્રી, નાયબ…

આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત થવાનું છે. જે અંગેની તમામ તૈયારીઓ આજે પૂર્ણ થઈ ગઈ છે. જેનું નિરીક્ષણ કરવા કલેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ એઇમ્સના…