Browsing: ambaji

અંબાજી ભાદરવી મેળાના બીજા દિવસે રવિવારે બપોરે અઢી વાગ્યાના સુમારે અંબાજીથી દર્શન કરી પરત આણંદ તરફ જતી ખાનગી ટ્રાવેલસ બસની બ્રેક ફેલ થઈ જતાં મુસાફરોની બસ…

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી જતાં તમામ માર્ગો હાલ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.  બનાસકાંઠા કલેકટર દ્વારા…

23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો: અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મીની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23…

પહેલા ,બીજા અને ત્રીજા નોરતે અંબાજી ખાતે જીએમડીસી મેદાનમાં દરબાર યોજાશે: 2 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત…

મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે !!! ૪૦ હેકટર વિસ્તારમાં કુલ ૫૦૦ કિલો બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગરબાની એક કડી છે કે,…

કરોડો લોકોની અડીખમ આસ્થાનો આજે હઠ્ઠાગ્રહી સત્તા સામે વટભેર વિજય થયો છે. શક્તિપીઠ એવા અંબાજી મંદીરમાં છેલ્લા 900 વર્ષથી ભાવિકોને પ્રસાદમાં ચોખ્ખા ઘીનો મોહનથાળ આપવામાં આવી…

અંબાજીમાં અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા  ઘણા દિવસોથી લડત ચાલી રહી હતી, અંતે સરકારે બેઠક કરી મોહનથાળ-ચિકી બન્ને ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો…

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ ધરણા પ્રદર્શન: મોહનથાળના બદલે ચિકીનો પ્રસાદ શરૂ કરાતા ભાવિકોમાં ભભૂકતો રોષ વિશ્વ વિખ્યાત તિર્થધામ શક્તિપીઠ અંબાજી મંદિરે છેલ્લા 900 વર્ષથી ભાવિકોને…

કોંગ્રેસ દ્વારા અંબાજીમાં સમાંતર મોહનથાળ વિતરણ કરવાની પણ જાહેરાત અંબાજી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ  દ્વારા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓને મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવા…

શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે 1 દિવસ વધારવામાં આવ્યો અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે અહીં મા અંબાની અખંડ જ્યોત પ્રજ્વલીત છે . ગત વર્ષ…