Browsing: aravalli

અરવલ્લી સમાચાર અરવલ્લીમાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. પરોલી પાવાગઢ ગામના બે યુવકો બાઈક લઇને મજૂરી કામ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન…

ભાદરવી સાતમથી પૂનમ સુધી ભાવિકો માટે ભંડારામાં મોહનથાળ, મીઠી બુંદી, ગાંઠિયા, પુરી, શાક, ખીચડી, કઢી અને છાસનો પ્રસાદ અરવલ્લીના ડુંગરોમાં બિરાજમાન રાજ રાજેશ્ર્વરી જગતજનની માં અંબાના…

ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરાતાં ગાંધીનગર અને હિંમતનગરથી મદદ લેવાઈ અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાલવપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે…

અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે ગુરુગ્રામ ખાતેથી કર્યો પ્રારંભ: 1400 કિમિ લાંબી અને 5 કિલી પહોળી આખી જંગલ જેવી ઇકો સિસ્ટમનું નિર્માણ…

( ઋતુલ પ્રજાપતિ ) ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, ભારતના ચૂંટણીપંચ નવી દિલ્હી દ્વારા ગુજરાતમાં બે તબક્કામાં અનુક્રમે તા.૦૧ને ગુરુવાર અને તા. ૦૫ને સોમવારના રોજ યોજાનાર છે.ત્યારે…

કલોલના અલાલી ગામેથી અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં જતાં યાત્રાસંઘના સાત શ્રધ્ધાળુના મોતથી કરૂણાંતિકા સર્જાય: નશાખોર ઇનોવા ચાલકે સાત નિર્દોષની જીંદગીનો ભોગ લીધો: ગોજારો અકસ્માત સર્જનાર કાર…

ભારતમાં જંગલી પ્રાણીઓની ઘણી દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. ઘણા ખરા એવા વન્ય જીવો છે જે માત્ર એશિયા અને એમાં પણ ખાસ ભારતમાં જ જોવા મળે…

ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી રાજ્યમાં અવાર નવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાતમાં ફરી એક વખત આવી ઘટના બની છે. અરવલ્લીમાં એક વિધર્મી યુવકે…

અરવલ્લી આવેલું શામળાજીનું મંદિર વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર…

અરવલ્લી જિલ્લાના મેઘરજના ઓઢા કસાણા ગામે રહેણાંક મકાનમાં આગની ઘટના સામે આવી છે. ગામના કાચા અને નળિયાવાળા મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ…