Browsing: Ashadhi Beej

સાધુ-સંતોના હસ્તે સવારે ધ્વજારોહણ: ભાવિકોને ઉમટી પડવા પૂ.નરેન્દ્રબાપુનું નિમંત્રણ ચોટીલા પાસે શ્રી આપાગીગાનો ઓટલો ખાતે કાલે અષાઢી બીજનો ઉત્સવ ભવ્યાતિ ભવ્ય તેમજ દિવ્યાતિ દિવ્ય રીતે…

ભેસાણા નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામ ખાતે આજે અષાઢી બીજના પાવન દીવસે પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે સાથે કોરોના ને…

અષાઢી બીજનો દિવસ વર્ષોથી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. થોડા દિવસો પહેલા પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો.…

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…

ભારત તહેવારોનો દેશ છે. દેશમાં નાના કે મોટા દરેક ધર્મના તહેવાર ઉજવવામાં આવે છે. હાલ કોરોના સંક્રમણના કારણે જેમાં ભીડ ભેગી થાય તે રીતે તહેવાર ઉજવવા…

અગરિયાઓ અષાઢી બીજના દિવસે વતનના ગામડાઓમાં આવે છે અને શ્રાવણ ઉતરે ચોમાસુ જાય ત્યાં સુધી રોકાય છે અષાડી બીજનું રણ કાંઠાના ગામડાઓ માટે અદકેરું મહત્વ છે.…