Browsing: Ayodhya Case

તા.૬ ડિસેમ્બર ૧૯૬૨ની સનસનીખેજ ઘટના બાદ ભવ્ય અયોધ્યા -મંદિરના નિર્માણની ગતિવિધિઓ આરંભાશે: હિન્દુ-મુસ્લિમ વિવાદ પર પૂર્ણ વિરામનો શુભ સંદેશ : વડાપ્રધાન શુભ-શુકનની પ્રક્રિયામાં સામેલ થવાનો નિર્દેશ:…

અનેરું તિથક્ષેત્ર બનશે! વચનો અને ભરોસાઓથી ખદબદતા દેશ માટે અભૂતપૂર્વ ખુશખબર: સમય મર્યાદા અને ખર્ચ અંગે તર્ક વિતર્ક: આ રામમંદીર સવા અબજ દેશવાસીઓ માટે રામરાજયનાં નિર્માણની…

જમીયત ઉલેમાએ હિન્દની બેઠકમાં બાબરી મસ્જિદના ધ્વંસદિને છઠ્ઠી ડીસેમ્બરે જ  સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પીટીશન કરવાનો નિર્ણય કરાયો અયોધ્યાના રામમંદિર, બાબરી મસ્જીદ વિવાદીત કેસમાં ૨.૭૭…

અયોધ્યાના ચુકાદાના પગલે તમામ કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા અયોધ્યા રામ મંદિર કેસના ચુકાદો આપવામાં…

રામ પહેલા કે બાબર પહેલા? મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવા સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારને હુકમ: ૧૩૪ વર્ષ જૂના અયોધ્યા…

દેશના આગામી ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ અયોધ્યા કેસનો સુપ્રીમ દ્વારા અપાનારા અયોધ્યા કેસના ચૂકાદાને દેશના ઈતિહાસ માટે સિમાચિન્હ રૂપ ગણાવ્યો આઝાદી પહેલાી ભારતમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક…

મુગલ વંશજ હબીબુદ્દીન તુસીએ રામ મંદિર માટે દર્શાવી ‘સોનાની ઈંટ’ આપવાની પણ તૈયારી અયોધ્યામાં રામ જન્મભૂમિની વિવાદીત જમીનની માલિકી કેસમાં મધ્યસ્થી નિષ્ફળ નિવડયા બાદ સુપ્રીમ કોર્ટમાં…

સુપ્રીમ કોર્ટમાં રામલલ્લાના વકીલે વિવાદીત સ્થાનેથી રામમંદિર હોવાના પુરાવા રજૂ કરીને, કોઇપણ સ્થાને નમાઝ પઢવાથી તે સ્થાન મસ્જિદ બની ન જતી હોવાની દલીલ કરી અયોધ્યાની રામજન્મભૂમિની…

Ayodhya Case

બાબરી મસ્જીદ-રામ જન્મભૂમિ વિવાદને વડી અદાલતે આસ નહીં પરંતુ માત્ર જમીનના વિવાદ કેસના રૂપમાં જોવાનું નકકી કર્યું છે. સ્પષ્ટતા કરી છે કે, તે રાજકીય અને ભાવનાત્મક…