Browsing: Ayodhya Ram Mandir

ધાર્મિક ન્યુઝ ગીતાપ્રેસ દ્વારા પ્રકાશિત શ્રી રામચરિતમાનસનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે.  ગુજરાત સરકારે વિદ્યાર્થીઓમાં વહેંચવા માટે શ્રીમદ ભગવદ ગીતાની 50 લાખ નકલો માંગી છે. પ્રેસે…

અયોધ્યા ન્યુઝ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:15થી બપોરે 12:45…

અયોધ્યાથી પ્રભુ શ્રી રામના ભક્તો માટે વધુ એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. અયોધ્યા ખાતે નિર્માણાધિન રામજન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યાનું નવનિર્મિત એરપોર્ટ બનીને તૈયાર થઇ…

સુરત સમાચાર સુરતમાં રામ મંદિરને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે એક સુરતની જાણીતી મહિલા આર્ટિસ્ટ દ્વારા રાહુલ રાજ મોલમાં અયોધ્યામાં બની…

Img 20200810 Wa0201 1

સુરેન્દ્રનગર જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર અને ઈલેકટ્રીકલ્સ એસોસિએશન દ્વારા શ્રી રામ મંદીર નિર્માણ માટે રૂપિયા ૫૧ હજાર અર્પણ કરાયા સુરેન્દ્રનગર જિલ્લા મંડપ કોન્ટ્રાક્ટર અને ઈલેકટ્રીકલ્સ એસોસિએશનના પ્રમુખશ્રી…

C R Patil

ઐતિહાસીક પ્રસંગે કારસેવકોનું સ્મરણ કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અયોધ્યા ખાતે ભગવાન  રામના ભવ્ય મંદિરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલ…

7 12

૫૦૦ વર્ષ બાદ અયોધ્યા નગરીમાં ઐતિહાસિક અવસર આવ્યો છે. દેશભરમાં દિવાળી કરતો પણ મોટો ઉત્સવ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં પણ રાજકીય સામાજિક…

Ram Temple

રામ મંદિરનો શિલાન્યાસ અપશુક નીયાળ? શંકરાચાર્યના વિરોધ સામે ટ્રસ્ટનો ખુલાસો રામમંદિરનો શિલાન્યાસ તો ૧૯૮૯માં થઈ ગયો, હવે વડાપ્રધાનના હસ્તે રામમંદિર બનાવવાના કામનો શુભારંભ થશે કરોડો હિન્દુઓનાં…

Ram Mandir

વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય: સિધ્ધનાથ મહાદેવ, બાલા હનુમાન, શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ, ખીજડા મંદિરની માટી અને રણજીતસાગર ડેમ તથા લાખોટા તળાવનું જળ એકત્ર…