Browsing: ayodhya
કચ્છમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહારો કોંગ્રેસવાળા કહેતા હતા કે, ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાયેંગે લેકીન…
થોડા સમય પહેલા સુરતમાં ભાજપની ભવ્ય જીત બાદ પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી હતી ત્યારે ફરી એક વાર સુરતના જવેલર્સ ચર્ચામાં આવ્યા છે. સુરતના જ્વેલર્સે…
જય શ્રી રામ : મોદી સરકારનું ફરી એક વખત રાજતિલક થશે ? લોકસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા જ અયોધ્યા મંદિર તૈયાર કરી મોદી સરકાર પોતાની સ્થિતિ…
રામ મંદિરનું નિર્માણ આગામી વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી લેવાશે: ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ રવિવારે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની…
રઘુકુળ રીત સદા ચલી આયી પ્રાણ જાય પણ વચન ન જાય ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં રામનગરીએ સજ્યા સોળે શણગાર સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટુ લોહાણા મહાજન દ્વારા તા.21…
અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના ભૂમિ પૂજનની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો. ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને રાશન વિતરણ કરવામાં…
?જયશ્રી રામ? નવનિર્મિત અયોધ્યા મંદિર 2023ના અંત સુધીમાં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે!!
રૂ.1 હજાર કરોડના ખર્ચે મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવાશે!! અયોધ્યામાં નિર્માણ પામી રહેલું ભવ્ય રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં શ્રદ્ધાળુઓ માટે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા નગરીના વિકાસ કામોની સમીક્ષા કરવા માટે બોલાવેલી ખાસ બેઠકમાં એ હકીકત પર ભાર મુક્યો હતો કે, અયોધ્યામાં મંદિર નિર્માણ થાય તે…
રાજકોટ: અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિપૂજન બાદ ઇન્દોરના એક યુવાનને સનાતન ધર્મની લગની લાગી છે. ઇન્દોરનો વિનોદ યાદવ નામનો યુવાન રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં ઉપસ્થિત હતો અને ત્યારબાદ…
રામ કાજ કરીબે કો આતુર… રાજસ્થાન કોંગ્રેસે રામ મંદિર નિર્માણના પથ્થરો માટે ‘દિલ’ ખોલ્યું!!
રામમંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાનાર ગુલાબી પથ્થરો માટે માઈનીંગ કરવા ગેહલોત સરકારની મંજૂરી રાજસ્થાનની વાઈલ્ડલાઈફ બોર્ડે મુખ્યમંત્રી આશિક ગેહલોતની અધ્યક્ષતામાં ગત શુક્રવારે ભરતપુર વન્યપ્રાણી અભયારણ્યને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં…