Browsing: Ayushmancard

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય આશય દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, તે આજે ઘણી રીતે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત…

રાજકોટમાં આજ દિન સુધી કુલ 12.50 લાખ લોકોએ કાર્ડ કઢાવ્યા: શહેર અને ગ્રામ્ય કક્ષાએ કુલ 55 ખાનગી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર માટે ઉલબ્ધ મોદી સરકાર…

ગુજરાતમાં 1.79 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનું સુરક્ષા કવચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને એક મોટી ભેટ આપી છે અને તેની લાભ મર્યાદાને ₹5 લાખથી વધારીને…

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમમાં વધારો કર્યો: દર્દીઓ માટે નિર્ણય આશીર્વાદ સમાન સાબિત થશે આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી…

કનૈયા ગ્રુપ બેડીપરા દ્વારા મહારકતદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પનાું આયોજન તા. 21-5 રવિવાર સવારે 9 થી 6 દરમ્યાન શીનળા માતાજી મંદિર, બેડીપરા, પટેલવાડી પાસે ભાવનગર રોડ…

સર્વે સમાજના લોકો આયુષ્યમાન કાર્ડ કેમ્પનો લાભ લઇ શકશે રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય શાખા) ના સૌજન્યથી અખિલ ભારતીય ઓબીસી મહાસભા ના સંયુકત  ઉપક્રમે ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ…

સાથ, સહકાર અને સેવાના 100 દિવસ અન્વયે આરોગ્ય ક્ષેત્રે લોકોને મળતી ત્વરિત સેવાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટના જ્યુબિલી વિસ્તારમાં રસ્તાના કિનારે બેસીને બુટપોલિશ તથા બૂટ-ચપ્પલ રીપેરીંગનું કામ…

‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી: આવકનો દાખલો, રાશનકાર્ડ, આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ રાજકોટ કલેકટર કચેરી અને રાજકોટ કોર્પોરેશનના સહયોગથી શેઠ ઉપાશ્રય જૈન સંઘનાં આંગણે…

8.25 લાખના લક્ષ્યાંક સામે ચાર વર્ષમાં 425714 લોકોએ જ કાર્ડ કઢાવ્યા કેન્સર, હૃદયરોગ સહિતના ગંભીર અને ખર્ચાળ રોગની સારવાર માટે રાજ્ય સરકારે આયુષમાન કાર્ડની યોજના શરૂ…