Browsing: Azadi ka Amrit Mohotsav

કોયા જનજાતી વિદ્રોહ તથા વિવિધ આંદોલન ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે…

જટીલ પ્રશ્ર્નોના સમાધાન માટે જી.ઇ.સી. યોજાઇ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે પૈકીના અમુક કાર્યક્રમોતો દેશ અને સમાજને અત્યંત લાભપ્રદ…

15 ઓગસ્ટથી શરૂ થયેલું આ અભિયાન બીજી ઓગસ્ટ ગાંધી જયંતિ સુધી ભારતના 75 મહાનુભાવોની જન્મભૂમિ પ્રત્યે સન્માન દર્શાવવા દરેક શિપમેન્ટ પર તેમના લેબલ મૂકશે ભારતને ગૌરવ…

સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રઘ્ધાસુમન અર્પણ કરાયા એન.એમ઼વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દર વર્ષની જેમ આ વર્ષે પણ 75માં સ્વાતં દિનની ઉજવણી  ઉત્સાહભેર કરવામાં આવી.ભારત સરકારે આ 7પમાં સ્વાતં દિનને…

મેયર ડો.પ્રદીપ દવ અને બીસીઆઈ મેમ્બર દિલીપ પટેલ સહિતના મહાનુભવોના હસ્તે કરાયુ તિરંગાનું વિતરણ દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા તેમજ…

315488 Ambedkar Bhavan

બે લાખ રાષ્ટ્રધ્વજ આપવાની બાંહેધરી સામે દોઢ લાખ તિરંગા પણ ન ફાળવ્યા: આજે વોર્ડ ઓફિસે વિતરણ બંધ: કાલે વધુ 40 હજાર રાષ્ટ્રધ્વજ ફાળવવાની ખાતરી આઝાદી કા…

રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ તે બાબતને સુનિશ્ચિત કરવા કલેકટરનું અધિકારીઓને સુચન આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન…