Browsing: Bhavanath

સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ કલેક્ટરને મોકલાયો: દોલતપુરામાં સરદાર પટેલની પ્રતિમા મુકાશે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક…

મેળો પૂરો કરી ભાવિકો સતાધાર, પરબ, તુલસીશ્યામ ,વિરપુર સોમનાથ થી લઈ દ્વારકા ભણી રવાના ૧૧ લાખથી વધુ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું ધર્મનગરી જૂનાગઢના પવિત્ર ગિરનાર ની…

આજે મેળાનો ત્રીજો દિવસ.. કાલે શિવરાત્રી ની  રવાડી અને મુર્ગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળો એક દિવસ વહેલો થશે પૂર્ણ વિશ્વપ્રસિદ્ધ ગિરનારના શિવરાત્રી મેળો હવે અસલ રંગમાં આવી…

સંત સંમેલનમાં દેશભરનાંસંતોને અપાયું આમંત્રણ: શેર નાથ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા સનાતન ધર્મ અને તેના દેવી-દેવતાઓ અંગે જે અભદ્ર ટિપ્પણીઓ શરૂ કરવામાં આવી છે…

રાજકોટ, ઇશ્વરિયા, ઘેલા સોમનાથ, ભવનાથ, પરબવાવડી, તરણેતર, પીંડારા, ભૂચરમોરી, ઇન્દ્રેશ્વર, ઢેબરિયો,  રવેચી, માધવપુર ઘેડના જગમશહૂર મેળાઓ સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા…

વન વિભાગ દ્વારા 37 ઉતાર-અન્નક્ષેત્ર માટે જગ્યા ફાળવાશે ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મેળામાં ભાવિકોની સગવડતા માટે તંત્રની પ્રતિબદ્ધતા જૂનાગઢના ભવનાથમાં પર્વતાધિરાજ ગિરનારના સાંનિધ્યમાં…

ઈ.સ.પૂર્વ 302માં મૌર્યવંશના સ્થાપક પુષ્યગુપ્તએ ગિરીનગર વિકસાવવા સાથે  સિંચાઈ માટે  સુદર્શન  તળાવનું નિર્માણ કરેલું:ચોમાસાની  ઋતુમાં રોપવેમાંથી જોતા આ તળાવની  ફરતી બાજુ લીલી હરિયાળી અને વચ્ચે તળાવ…