કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રી પદ સુધીની સફર: પ્રથમ વખત 13મી સપ્ટેમ્બર 2021 અને બીજી વખત 12 ડિસેમ્બર 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
birthday
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ કપડાં વિતરણના કાર્યક્રમો તેમજ મનો દિવ્યાંગ બાળકોના કલ્યાણ માટે સેવા પ્રકલ્પો…
ગુજરાતના વિવિધ જિલ્લામાં શુક્રવારે મનોદિવ્યાંગો સંસ્થાઓમાં સેવાકીય કર્યાની સરવાણી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી…
રાજકોટને આજે ૪૦૦ વર્ષ થઇ ગયા, બાળકનો પ્રથમ જન્મદિવસ હોય એવો અનેરો ઉત્સાહ રાજકોટવાસીઓ પૂરા ઉત્સાહભેર જોવા મળી રહ્યા છે , આપણે અહીંની માટીમાં રમ્યા, મોટા…
મદનમોહન પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ દ્વારા અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમા આયોજકોએ સમગ્ર માહિતી આપી મદનમોહન પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ દ્વારા વ્રજેશકુમાર મહારાજના જન્મદિને તા. 6-7ને રવિવારના રોજ મદનમોહન…
દલાઈ લામાએ તેમના પુસ્તકમાં પ્રથમ વખત સ્પષ્ટ કર્યું હતું કે તેમના ઉત્તરાધિકારી ‘મુક્ત વિશ્વમાં’ અને ચીનની બહાર જન્મશે 5 જુલાઈ, 2026 સુધી એક વર્ષ સુધી ઉજવણી…
અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમભાઈ અદાણીનાં જન્મદિવસની ઉજવણી ઝરપરા ગામે મહેશ્વરી સમાજની દેવભૂમિ ઉપર વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.ઝરપરા ગામનાં મહેશ્વરી સમાજની દેવભૂમિ…
ભેસ્તાનમાં પરિવાર શોકમાં ગરકાવ સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ ૯માં અભ્યાસ કરતા એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ પોતાના જન્મદિવસના દિવસે…
અહલ્યાબાઈનો જન્મ 31 મે 1725 ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના જામખેડ શહેરના ચંડી ગામમાં થયો હતો. હવે આ જિલ્લાનું નામ અહલ્યાનગર છે. તેમના પિતા મંકોજી રાવ…
લોકપ્રિય રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયાનો આવતીકાલે જન્મ દિન છે. તેઓ જીવનના 69મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. રામભાઈનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ…