Browsing: Blood Donation

અબતકની મુલાકાતમાં રક્તદાનનું મહત્વ અને આયોજનની વિગતો આપતા શ્રેષ્ઠીજનો માનવસેવા એ જ પ્રભુ સેવા ના પરોપકારી પ્રવૃત્તિઓમાં સૌથી વધુ પુણ્ય રક્તદાનને માનવામાં આવે છે રાજકોટના વીએમપી…

દિકરીના લગ્નને સેવા મહોત્સવ બનાવવા સમન્વય હાઇટ્રસ ખાતે કાલે યોજાશે રકતદાન મહા કેમ્પ લગ્નમાં મારે કરિયાવર નહી રકતની જરુરીયાત વાળાના આર્શીવાદની જરુર છે તેવી પિતા પાસે…

રાજસ્થાનના ‘બ્લડ મેન ઓફ ઇન્ડિયા’ અમરસિંહ નાયક અને હરિયાણાના રક્તદાન પ્રવૃત્તિના ભાગીરથસિંગ કસવા ઉપસ્થિત રહ્યા છેલ્લા 15 દિવસથી રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર સાથે ‘ક્લબ-25’નો પ્રોજેક્ટ…

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે ‘અબતક’ની શુભેચ્છા આવેલા ક્ૃનાલ મહેતાએ આપી માહિતી: એક સાથે રોટરી કલબનો 6 જગ્યા પર બ્લડ ડોનેશનમાં 400 બોટલથી વધુ બ્લડ થશે એકત્રીત…

મિલન ચેઇન્સ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તથા અતિ વિકટ પરિિસ્થિતિ વાળા તમામ ગરીબ દર્દીઓના લાભાર્થે અન્નપુર્ણા સહયોગ ટીમના સંયુકત ઉપક્રમે મહા રકતદાન કેમ્પ તા. 28 ને…

મેયર પ્રદીપભાઈ ડવ અને ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહની ઉપસ્થિતિ: કોરોનાની વેકસીન તેમજ બુસ્ટર ડોઝનો 200 લોકોએ લીધો લાભ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ આયોજીત  મેગા બ્લડ…

98250 78302 પર રજીસ્ટ્રેશન કરાવનારાઓને લક્કી ડ્રોથી ટીવી, ફ્રીઝના મળશે ઉપહાર માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરનાર રાજકોટ જૈન સોશ્યલ એલીટ દ્વારા આવતીકાલે…

1100 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો રાજકોટના ગૌ પ્રેમી અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રમેશભાઈ ઠક્કર ના 72માં જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકિય કાર્યો…

રાજકોટ, માનવતાની સેવામાં જીવનનું દરેક પળ સમર્પિત થાય એવી ભાવના થી આપડે સૌએ જીવન જીવવાનું છે આ વચન સતગુરુ માતા સુદીક્ષા જી દ્વારા માનવ એકતા દિવસ…

પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર  રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ…