Browsing: bridge

બ્રિજ ધરાશાયી થતાં રિક્ષાને કટર વડે કાપીને દૂર કરવામાં આવી ગુજરાત ન્યૂઝ  ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુરમાં રવિવારે એક નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. પુલનો તૂટેલો…

જામનગર સમાચાર જામનગર શહેરનો મુખ્ય બ્રીજ ગણાતો એવો સુભાષ બ્રીજ માર્ગ પરની ગ્રીલ જોખમી બની ગઇ છે. આ બ્રીજ માર્ગ પર ગ્રીલ જે રાહદારીઓ અને વાહનચાલકો…

નવોન્યારી ઈ.એસ.આર, જેટલો ડબલ્યુ.ટી.પી. તેમજ સ્કુલની ચાલતી કામગીરીની  સમિક્ષા કરતા મ્યુ. કમિશ્નર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશ: વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં…

મૃતકોના પરીવારજનોને રૂ. 2 લાખ જયારે ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે…

ગેરહાજર રહેતા હોવાથી પીડીત પરિવારે ચીફ જસ્ટીસ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો મોરબીમાં ઝુલતાપુર દુર્ઘટનામાં હત્યાની કલમનો ઉમેરો કરવાની અરજીની સુનાવણીમાં સ્પેશિયલ પીપી છ-છ વખત ગેરહાજર…

પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, પોલીસે ચોરી થયેલા પુલનો સમગ્ર સામાન જપ્ત કર્યો  મુંબઈના મલાડમાંથી સામે આવ્યો છે. મલાડમાં આવેલા 90 ફૂટ અને 6 હજાર કિલોના…

રવિવારે સાંજે પુલનો 200 મીટર જેટલો ભાગ તૂટી પડ્યો : સદનસીબે કોઈ જાનહાની નહીં બિહારના ભાગલપુર જિલ્લામાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભાગલપુરમાં નિર્માણાધીન…

ચોમાસાની સિઝન પૂર્વે નાળુ રિપેર કરવા માંગણી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન પાસે વોર્ડ નંબર 6મા આવેલું નાળુ બેસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાની નોબત…

શહેરના રતનપર સહિતના વિસ્તારને જોડતો સરદારસિંહ રાણા પુલ જર્જરિત બની ચુક્યો છે. સુરેન્દ્રનગરમાં આ બ્રીજનું નિર્માણ કામ 2003ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. આ પુલને તે સમયે…

માધાપર ચોકડી બ્રિજનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેવો તંત્રનો વાયદો ખોટો પડ્યો : હજુ બ્રિજ નિર્માણમાં મહિનાઓ વીતી જશે રાજકોટના પ્રવેશદ્વાર એવા માધાપર ચોકડીએ…