Browsing: Camel

પૃથ્વીની સૌથી પ્રતિકુળ ઇકોસિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે ઊંટ એક મહત્વ પૂર્ણ આજીવિકાનું સાધન ગણાય છે: જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા…

1965 અને 1971ના યુધ્ધમાં સેનાને મદદ કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ રણછોડભાઈની કુનેહની કરી પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1965 અને 1971ના યુધ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય…

કચ્છના રણમાં નિહાળેલ સૂર્યાસ્તને અવિસ્મરણીય ક્ષણ ગણાવી કચ્છની મુલાકાત દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી સુદેશ ધનખડએ કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય…

ગાયમાં લગભગ ત્રીસ હજાર જનીનો જોવા મળે જે કરે છે ઉત્સંચકો ઉત્પન્ન ગાયનું દૂધ સારું હોય છે એ તો બધા જાણે છે, પરંતુ ગાયના દૂધમાં એવું…

ખારાઈ ઊંટને પ્રતિબંધિત વિસ્તારમાં પણ ચરિયાણની છૂટ આપવાની માંગ કચ્છમાં પાણીમાં તરી શકે તેવા  2000 જેટલા ખારાઈ ઊંટની સંખ્યા, હવે આ ઊંટનું.અસ્તિત્વ બચાવવા વડાપ્રધાન પાસે મદદ…

ઊંટ સામાન્ય રીતે રણનું જહાજ ગણવામાં આવે છે. તેના વિશે પરંપરાગત અનેક પ્રકારની કહેવતો અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. આ કહેવત બધાએ સાંભળી જ હશે…

કોરોનાની મહામારીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે આળસ ખંખેરીને રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસે આજે…

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા એ.આર. ભટ્ટની આગેવાની તથા માર્ગદર્શનમાં અનેક માનવતાવાદી તથા જીવદયાની પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં ગઇકાલે 80 ફુટ ઊંડા…

કચ્છમાં એક સમય 12000થી વધુ ખારાઇ ઊંટ હતા હાલ માત્ર 2500 માંડ બચ્યા છે ઊંટ એ રણ નું વહાણ ગણાય છે, રણ વિસ્તારમાં એક સ્થળેથી બીજા…