“અમરનાથ યાત્રા” ભક્તિ અને આસ્થાનો મહાપ્રવાહ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2025 શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે 12348 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. બાલતાલ રૂટથી…
Camp
વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાની અપીલ રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત તા. 30 જૂન થી તા.15 જૂલાઇ સુધી વિવિધ તાલુકાઓમાં એસેસમેન્ટ…
કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાશે, કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી દ્વારા અનુરોધ શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા…
100થી વધુ લોકોને વિનામૂલ્યે શ્રવણયંત્ર આપવામાં આવ્યા તેમજ ગળા, કાનના રોગોના નિદાન- સારવાર કરાઇ રાજકોટમાં પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણ અને નિદાન કેમ્પ…
ધ્રાંગધ્રા: સમગ્ર વિશ્વ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા થનગની રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પણ તેની પૂર્વ તૈયારી રૂપે એક ભવ્ય યોગ…
અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓ, દાતાઓ અને સંતો ઉ5સ્થિત રહેશે બાળકોમાં થતાં ટાઇપ-વન ડાયાબિટીસના નિયંત્રણ અને જે બાળકો પીડિત છે તેને વિનામુલ્યે સારવાર આપવા અને બાળકના…
નાક-કાન-ગળાના રોગના નિદાન કેમ્પમાં શહેરના ખ્યાતનામ તબીબો સેવા આપશે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુક્ત ઉપક્રમે તા.22.06.2025, રવિવાર, સમય : સવારે…
બ્રહ્મ ભટ્ટ સેન્ટરના સહયોગથી 121 યુનિટ રક્ત એકત્રિત થયું અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોની પવિત્ર સ્મૃતિમાં રાજકોટ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું…
નવા પાકા મકાન બનાવવા માટે રૂ. 4 લાખની સહાય મળવા પાત્ર રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ના અમલીકરણ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા લાભાર્થીના નેતૃત્વ હેઠળ બાંધકામ ઘટક…
નાનાભુલકાઓના હાથની છાપ મુકીને વૃક્ષને બાળકનુ નામ આપી વાવેતર કરવામા આવ્યુ. જામનગર નજીક આવેલા ચેલામા SRPનુ હેડક્વાર્ટર આવેલુ છે. જયાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો…