Browsing: cases

સ્વાસ્થ્ય નિષ્ણાતો માની રહ્યા છે કે, જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મુસાફરી પ્રતિબંધો સહિત સાવચેતીનાં પગલાં…

પરિક્ષા પાછી ઠેલાવવાના કારણે વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય વધુ મળશે એક તરફ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના કેસ વધી…

કોરોનાકાળમાં એક ઓનલાઇન અને ત્રણ પ્રત્યક્ષ લોક અદાલત યોજાઈ વિજયી નહીં પરાજય નહીં, પક્ષકારોની સમજણ અને સમજૂતિથી કેસનો નિકાલ: મુખ્ય જજ યુ.ટી. દેસાઇ કેલેન્ડર વર્ષ 2021ને…

જામનગર કોર્પોરેશનમાં 6, જિલ્લામાં 4 રાજકોટ કોર્પોરેશનમાં 5 અને જિલ્લામાં કેસ નોંધાયા https://www.abtakmedia.com/night-curfew-till-31st-in-eight-municipal-corporations-of-the-state-including-rajkot/ ગુજરાતમાં સોમવારે કોરોનાના 70 કેસ નોંધાયા હતા.એક દર્દીનું મોત નિપજયું હતુ. નવા ઓમિક્રોન…

નવા વેરિયન્ટના સંક્રમણ વચ્ચે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા ડામાડોળ થવાની શકયતા વિશ્ર્વભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ભારતમાંપ ણ ઓમિક્રોનના કેસમાં સતત વધી રહ્યા છે.…

રાજય કાનુની સેવા સત્તા મંડળ,  હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપકમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્વારા તા. ૧૧.૧૨.૨૦૨૧ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે અને…

ન્યાયતંત્ર પર વિશ્વસનીયતા અને તેના આધારે ન્યાય મેળવવાનો આત્મવિશ્વાસ જ લોકતંત્ર અને સંવિધાનની ગરીમાને વધુને વધુ મજબુત બનાવી રાખે છે અલબત્ત ન્યાયતંત્રમાં વિલંબ અંગે પણ સમાજની…

બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્પિટલ, હોટલ સહિત 1280 આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી રૂા.1.51 લાખનો દંડ વસુલ કરાયો ઓક્ટોબર માસમાં સતત ભેજવાળા વાતાવરણના કારણે, મચ્છરોએ હાહાકાર…

સમાધાનની રકમની ચુકવણી ન થાય તો કોર્ટના આદેશની સીધી અમલવારી કરવા સીઆરપીસીની કલમ ૩૬૨માં જોગવાઈ કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ કહ્યું હતું કે, એકવાર લોક અદાલતમાં કેસ…

છૂટછાટનો બીનજરૂરી ઉપયોગ ટાળવો જ હિતાવહ: હાલ કેસની સંખ્યા ઓછી પણ સરેરાશ ઝડપ વધતા સંક્રમણ વધુ ફેલાવાનો ભય રાજ્યમાં રિક્વરી રેટ 98.75%: છેલ્લા ર4 કલાકમાં પ.પ…