Browsing: Celebration

સમગ્ર દેશવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા ંહતા તે ઘડીના હવે દિવસો  બાકી રહ્યા છે. ત્યારે અયોધ્યામાં આગામી તા.22મે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય…

આકાશી ઉત્સવ ઉત્તરાયણના પર્વની સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવપ્રિય પ્રજાએ આખો દિવસ પતંગ ચગાવી હતી. સુર્યાસ્ત બાદ અગાશીઓ પર રાસ-ગરબાની રમઝટ…

જામનગર સમાચાર ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા જામનગર દ્વારા દર વર્ષેની જેમ આવ વર્ષ પણ ધામ ધુમ થી ઉજવણી કરવામાં આવતી હતી જેમાં તારીખ 30-12-2023 થી તારીખ…

જો તમે નવું વર્ષ 2024 ઉજવવા માટેના વિચારો શોધી રહ્યા છો તો રાહ જુઓ. આજે અમે તમને દુનિયાની તે પરંપરાગત પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,…

ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ આપણે 25મી ડિસેમ્બરે નાતાલ કેમ ઉજવીએ છીએ? ક્રિસમસ સ્પેશિયલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની તારીખને લઈને ઘણી વાર્તાઓ છે. એ વાત ચોક્કસ છે કે આ…

સુરત સમાચાર સુરત વડતાલ ધામ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર રૂસ્તમબાગ દ્વારા પંચાબદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . આ મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનની સાથે …

સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો અનેક પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લે છે. કેટલાક લોકો મિત્રો અને…

ગારીયાધાર સમાચાર ગારીયાધાર તાલુકામાં આવેલા કાલભૈરવનાથ દાદાના મંદિર ખાતે ભવ્ય કાલ ભૈરવ યજ્ઞ અને લોક ડાયરો યોજાશે. જેમાં સંપૂર્ણ ભારતમાં માત્ર ઉજ્જૈન, કાશી અને ગારીયાધાર આમ માત્ર…

વિશ્વ દિવ્યાંગ દિવસની કરાઈ ઉજવણી શહેરમાં દિવ્યાંગો માટે કામ કરતી  સંસ્થાઓનું કરાયું સન્માન-સાધન સહાય વિતરણ રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે, ’દિવ્યાંગ બાળકો…

ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા. તેમનો જન્મ 1469માં કારતક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી, દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ…