Browsing: CentralMinister

વિમલનાથ સ્વામી જૈન દેરાસર આયોજીત રાજકોટ ખાતે મૂર્તિ જૈન તપગચ્છ સંઘ સંચાીલત બલસાણા તિર્થ સ્વરુપ શ્રી વિમલનાથ સ્વામી જૈન દેરાસર દ્વારા આજે શેત્રુજય ભાવયાત્રા કાર્યક્રમનું પ્રમુખ…

ચારણ ગઢવી સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું અભિવાદન કરાયું તાજેતરમાં રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા કેન્દ્રીય પશુપાલન મંત્રી અને ભાજપના રાજકોટ-10 લોકસભા બેઠકમાં ઉમેદવાર…

ડો. માંડવિયા આજથી બે દિવસ પોરબંદર બેઠકના ચૂંટણીલક્ષી પ્રવાસે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખ…

કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનું અદકેરૂ સ્વાગત: પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર…

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કોટડા સાંગાણી તાલુકાની અધ્યતન વેરાવળ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ વેરાવળ ગ્રામ પંચાયત ભવનનું રૂ.42 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું પ્રોફેશનલ ટેક્સ,…

કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની બેઠક નિષ્ફળ નીવડી ટેકાના ભાવ માટે સરકાર અને ખેડૂતોની એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ, સરકારે જરૂરી આંતરિક કામગીરી માટે રવિવાર સુધીનો સમય…

નાગરિકતા સુધારા કાયદો 2019માં જ પસાર થઈ ગયો હતો, ત્યારે તેના વિરોધમાં દેખાવો પણ થયા હતા પહેલાં, નાગરિકતા કાર્ડ જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી હતી, પરંતુ હવે તે…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાંજે ગીર સોમનાથ ખાતે આવી પહોંચશે સાંજે ચાંડુવાવમાં…

આઈ.વી.એફ. ટેકનોલોજીથી ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ આઈ.વી.એફ. ટેકનોલોજીના પ્રયોગ દ્વારા અમરેલીની અમર ડેરીના ગીર ગાયના સંવર્ધન માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ…

આજથી દિપાવલીના પાવન પર્વનો આરંભ થઇ ચૂકયો છે. દરમિયાન ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવતીકાલે માદરે વતનની મુલાકાતે આવી રહ્ય…