Browsing: chai pe charcha

ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલમાં તમામ સારવાર મળી રહેશે જેથી એક પણ દર્દીને રિફર થવું નહિ પડે: તબીબી અધિક્ષક ડો.ત્રિવેદી ભવિષ્યમાં 2000 બેડની સુવિધા ઊભી કરાવવા…

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ  ‘ચાય પે ચર્ચા’માં યોગના બે નિષ્ણાંત ડો.હરેશ વ્યાસ (નેચરોપેથ યોગ કોચ) અને અંબર પંડ્યા (યંન્ગેસ્ટ યોગ ટ્રેનર)એ યોગથી થતાં લાભોની ચર્ચા કરી માનવીના…

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં લાઇવ સ્કેચ આર્ટિસ્ટ નવિનચંદ્ર શાહ અને ફોટોગ્રાફર જયેશભાઇ શાહ લાઇવ સ્કેચ 1500થી વધુ અને 85 વર્ષીય હોવા છતાં કલા જીવંત…

અબતકના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામા પૂર્વ આચાર્ય અરૂણભાઇ દવે તથા નિવૃત્ત પ્રિન્સિપાલ વી.ઓ. કાચાએ શાળામા બિનતાલીમી શિક્ષકો કેમ ભણાવે છે? ઉપર ચર્ચા કરી પ્રાથમિક શિક્ષણ…

‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં આયુર્વેદાચાર્ય અને દંત વિદ્યાના વિસારદ્ ડો. પ્રશાંત ગણાત્રાએ નાડી પરીક્ષા પર વિગતવાર ચર્ચા કરી માનવીના શરીરમાં થતાં અનેક નાના…

‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાઇ પે ચર્ચા’ માં યોગ ટીચર તેમજ મોટીવેશનલ સ્પીકર દિપકભાઇ પંજાબીએ આર્ટ ઓફ લીવીંગ દ્વારા જીવનના બાગને મહેકાવવા વિષય પર ચર્ચા કરી…

અબતકના આંગણે આવેલા લોકગીતોના લીજેન્ડ ઓસમાણ મીર, અમીર મિર ની વિશ્વભરના ગુજરાતીઓને આ બંને ગીતો ને આવકારી શિરપાવ આપવા અપીલ ગુજરાતી લોકસંગીત ભક્તિરસ ભજન અને સંતવાણીથી…

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચા માં એલોપેથીના બે નિષ્ણાંત ડો. મયંક ઠકકર અને ડો. યશ રાણાએ મશીનથી થતા નિદાનનું પરફેકશન કેટલું ? અંગે અત્રે ચર્ચા…

‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ ‘આજે નહિ તો કયારે’માં આયુર્વેદના બે નિષ્ણાંત ડો. કેતન ભિમાણી અને ડો. સુરેશ પ્રજાપતિએ ઉનાળામાં કેવી સમસ્યા થાય? અને તેનું નિવારણ…

અબતક, રાજકોટ કેન્સરની જો મુળથી સારવાર કરવામાં આવે તો તેને જળમૂડથી કાઢી શકે છે: ડો. ભાવના જોષી ‘અબતક’ ના વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે…