Browsing: Chancellor

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટના રામકૃષ્ણ મઠ સાથે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ એમ.ઓ.યુ. કરાયા: રામકૃષ્ણ મઠ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય નિખિલેશ્વરાનંદ સ્વામીજીની ઉપસ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મૂલ્યનિષ્ઠ…

સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણીના વરદ્ હસ્તે 77મા સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15…

આટલો મોટો ચોરીકાંડ થયો પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યાર સુધી ચુપચાપ બેઠી હતી સાંસદ રામભાઈ મોકરિયાના નિવેદન બાદ મામલો વધુ ગરમાયો,સમગ્ર મામલો હવે રાજ્કીય બન્યો જામનગરની…

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી મિલેટ્સ એટલે કે ધાન્યના રોજિંદા ઉપયોગ પર ભાર મુકી રહ્યા છે અને યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને મિલેટ્સ યર જાહેર કર્યું છે. જેના પગલે…

ડો.કલાધર આર્ય હવે એ.સી. અને સિન્ડીકેટના પદેથી દુર થશે: કુલસચિવ ઉપરાંત સી.એમ., પી.એમ. સહિતનાઓને રજુઆત કરતા આર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ મંગળવારે તબલા…

સૌ.યુનિ. અને ભારતીય શિક્ષણ મંડળના સંયુકત ઉપક્રમે યોજાશે રિસર્ચ પેપર સ્પર્ધા વિદ્યાર્થીઓને રીસર્ચ તરફ વળવા માટે કુલપતિ ડો.ભીમાણી  દ્વારા એક   નવીનતમ પ્રયોગ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -…

13 થી 15 ઓગસ્ટ, સુધી દરેક આચાર્ય, પ્રાધ્યાપકો, કોલેજોના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ પોતાની કોલેજના બિલ્ડીંગ તથા સર્વના ઘરે તિરંગા લહેરાવવા અપીલ કરતા કુલપતિ ડો. ગિરીશ…

સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી, શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષી પટેલ તેમજ કોટડા સાંગાણી કોલેજના આચાર્ય ડો.ગુણવતરાય વાજા સહિતનાઓ ઉપસ્થિત: ગુરુવારે ભાઈઓ માટે ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી ગાંધીનગરના પૂર્વ કુલપતિ અને કાયદા ભવનના પ્રોફેસર ડો.કમલેશ જોશીપુરાને ભવ્ય વિદાયમાન અપાયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી ગાંધીનગરના પૂર્વ કુલપતિ તેમજ…

મૂલ્ય નિષ્ઠ શિક્ષણ સાથે આત્મનિર્ભરતા તરફ દોરી જતી યુનિવર્સિટી એટલે લોકભારતી યુનિવર્સિટી ગુજરાતમાં એવી પણ સંસ્થા છે કે જેમાંથી આજ સુધી પાસ થયેલા 70 હજાર વિદ્યાર્થીઓમાંથી…