Charitable Trust

Tulsi Charitable Trust donated kites and bugles to children free of cost

મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે કરાયું દાન ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો મકરસંક્રાંતિ (ઉતરાયણ) તહેવાર નિમિત્તે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ઘોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિના…

Untitled 1 Recovered 64.jpg

સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે રોજ સવારે 8-30 અને સાંજે 7-45 એ રાજકોટના શ્રેષ્ઠીઓનો…

ગોંવિદભાઇ ખુંટ અમૃત મહોત્સવ અભિવાદન, ‘જીવન અંજલિ  સાથે’ સ્મરણિકા વિમોચન કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલ સહિતનાની ઉપસ્થિતિ એ.પી.પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ આયોજિત તા.19ને રવિવાર, સાંજના…

ભારતભરમાંથી 800 જેટલા બ્રાહમણ ઉમેદવારો સહભાગી: બ્રહમ એકતા અને સંગઠન ઉપર ભાર મૂકતા બ્રહમ અગ્રણીઓ: બ્રહમ રત્નોનું બ્રહમ ગૌરવ એવોર્ડથી સન્માન ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ…

યોગ્ય પાત્ર પસંદગી માટે માતા-પિતાની દોડનો અંત રાજકોટના સેવાના ધ્યેય ને વરેલા  ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણ વાલીઓની માંગ અને લગ્નોત્સુક યુવક યુવતીઓને યોગ્ય…

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા “હકુભા” પરિવાર દ્વારા આયોજિત ધર્મોત્સવમાં 1 થી 7 મે સુધી લોકડાયરા, દાંડીયારાસ, શ્રીનાથજી ભક્તિસંગીત, સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે રમેશભાઈ ઓઝા દ્વારા…

અબતક-નિલેશ ચંદારાણા-વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેશન પાસે, વાંકાનેર દ્વારા વર્ષ 2004 થી મોતિયા તથા ત્રાંસી આંખના વિનામૂલ્યે…