સમસ્ત સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા ગુરૂભગવંતો તથા મહાસતિજીઓ સહિત જૈન સંઘો જિનાલયના હોદેદારો તેમજ ધારાસભ્ય, રાજકીય, ધાર્મિક સંસ્થાઓ રહેશે ઉપસ્થિત: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જૈન અગ્રણીઓએ આપી…
Chief Minister
સવારે 9 થી 12 સેક્ટર-17 ખાતે અને સાંજે 4 થી 6 પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પ્રાર્થના સભા યોજાશે અમદાવાદમાં ગત ગુરૂવારે સર્જાયેલી અતિ કરૂણ પ્લેન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યોએ પ્લેન ક્રેશ દુર્ઘટનાના હતભાગીઓને શોકાંજલી અર્પી કેબિનેટ બેઠકમાં પ્લેન ક્રેશ દુર્ઘટના, અતિભારે વરસાદ, યોગ દિવસની ઉજવણી અને શાળા…
રાજયમાં નિચાણવાળા વિસ્તારોમાંથી 584 લોકોનું સ્થળાંતર, 139 નાગરીકોનું રેસ્કયુ કરાયું: મુખ્યમંત્રીએ તાકીદની બેઠક યોજી રાજયના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે…
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું…. કોણે ધાર્યું હતું કે એક સુખદ વિમાની મુસાફરી અનંત યાત્રામાં ફેરવાઈ જશે !!! જીવતા જાગતા, હસતા ગાતા અને સપના…
અબતકના મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે પણ પ્રાર્થના સભામાં હાજરી આપી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું…
પ્રકાશ સોસાયટી સ્થિત તેઓના નિવાસ સ્થાનેથી નિકળેલી સ્મશાન યાત્રામાં ચાલુ વરસાદે હજારો લોકો અશ્રુભીની આંખે જોડાયા: પુત્ર ઋષભભાઈ રૂપાણીએ મુખાગ્ની આપી રાજકીય સન્માન સાથે કરાયા અગ્નિ…
રાજકોટથી રાજનીતિ સુધીની પ્રેરણાદાયક યાત્રા:આગેવાનો અને કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ અમદાવાદમાં તાજેતરમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો…
સંકલનના માણસ ગણાતા વિજયભાઇનું અંતિમ યાત્રામાં જ ભાજપમાં સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો: બે સાંસદ, ચાર ધારાસભ્યો અને શહેર ભાજપની મજબૂત ટીમ વ્યવસ્થામાં ઉણી ઉતરી હોય…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મંત્રીઓએ સાંત્વના પાઠવી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ગત ગુરૂવારના રોજ પ્લેન દુર્ઘટનામાં કરૂણ મૃત્યુ નિપજ્યા બાદ ગઇકાલે તેઓના ડીએનએ મેચ થયા…