કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા દરેક દીકરીઓને ભણાવવા વાલીઓને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો કચ્છના કુરન ખાતેથી મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો; બાળકો સાથે વ્હાલભેર કરી ગોષ્ઠી નવનિર્મિત…
chiefminister
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અણધારી વિદાયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ મોટી ખોટ પડી છે. તેમજ સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ પાઠવવા આગેવાનો રાજકોટ પહોંચી રહ્યાં છે.…
કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ…
લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ સંવિધાનની ભાવના “વી ધ પીપલ”ને સૌના સાથ – સૌના વિકાસ – સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણથી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક બોર્ડના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના – સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના…
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજકોટમાં શોકનો માહોલ છવાયો છે. આ દુઃખદ સમાચાર બાદ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક…
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે એર ઈન્ડિયાનું AI171 વિમાન ક્રેશ થતાં સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ભયાનક દુર્ઘટનામાં ૧૫૦થી વધુ લોકોના મોત થયા હોવાનું…
વન્યજીવ સંરક્ષણ માટે રિલાયન્સના પ્રયાસોને બિરદાવ્યા જામનગર: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત વિશ્વસ્તરીય વન્યજીવ…
યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા ૧૦ હજારથી વધુ યોગપ્રેમીઓને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો માટે માર્ગદર્શન અપાશે વિશ્વ યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે…
ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે માત્ર…