Browsing: chotila | surendranagar

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: નૂતન વર્ષ 2078ના વર્ષની પ્રથમ પૂનમ હનવામાં આવતી કાર્તિકી પૂનમનું લોકોમાં મહત્વ અનેરું હોય છે. 2078ની પ્રથમ ગણવામાં આવતી કારતકી પૂનમ હોવાથી સૌરાષ્ટ્ર-ગુજરાત…

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એકજ સ્થળ પર લોકોને સરકારી યોજનાઓના લાભો મળી રહે તેવા હેતુથી  દરેક જિલ્લા,તાલુકા સહિત ગ્રામ્યવિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં…

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: છેલ્લા દોઢેક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ હજુ થવાનું નામ નથી લઇ રહ્યો. જો કે હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વધતા કેસની…

કોરોના રૂપી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ ખભે – ખભા મિલાવી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તન-મન-ધનથી યોગદાન આપી રહ્યા છે.…

વિરમગામ તાલુકાના જખવાડા ગામ નૂતન ગ્રામ પંચાયત ભવન, ગામનું પ્રવેશ દ્વાર પક્ષીઘર પાણીની પરબ સહિતના લોકાર્પણના કામોનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન…

કર્મચારીએ કોમ્પ્યુટરને નુકશાન કરી મારી નાખવાની ધમકીનો  ઉપપ્રમુખે રિપોર્ટ ઓફિસરને કરતા તપાસ અંગે કાર્યવાહી કરવા લેખિત અરજી કરી ચોટીલા નગરપાલિકા ના કર્મચારીએ નગરપાલિકા ના સમયે કર્મચારીઓ…

આગામી લોકસભા સામાન્ય ચુંટણી માહે. અ્રેપિલ/મે-૨૦૧૯માં યોજાનાર છે. જેમાં ભારતીય ચુંટણીપંચ તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર સુરેન્દ્રનગરની સુુચનાનુસાર-૬૩ ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં…

ચોટીલા પો.સ્ટે.સેકન્ડ ૩૦૮૮/૨૦૧૨ પશુ સંરક્ષણધારા ૧૯૫૪ની કલમ૧૧ (૧)ડી ઈ, એફવિ.કામનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતોઆરોપી મનુભાઈ ધુડાભાઈ સિધવ (સરાણીયા) ઉ.વ.૨૬ રહે. રાણીપાટ તા.મુળી વાળાને ચોટીલા ચામુડા…

રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ-ચોટીલા અને ચોટીલાના સામાજિક કાર્યકર અને શિક્ષિકા નિરાલીબેન ચૌહાણના સંયુક્ત ઉપક્રમે ચોટીલા શહેરના જ તળેટી વિસ્તારમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષથી દર રવિવારે…

ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને સંસ્મરણોને આલેખતી 4×3 ફૂટની કાળા ગ્રનાઈટની આકર્ષક અને મનોરમ્ય 2 તકતીની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી…