Browsing: CM

રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે યાત્રાધામોની વિકાસયાત્રા વણથંભી બની મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના-મોટા તમામ યાત્રાધામો અને તીર્થસ્થાનોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. બોર્ડના સચિવ …

રાજ્યનું મંત્રીમંડળ દર્શન માટે અયોધ્યા પહોચ્યું  પ્રધાનમંડળ સરયુ નદી પાસે આવેલી ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે.  ગુજરાત ન્યૂઝ : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દરેક…

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાન ધારકોને રાહત: ફ્લેટ પ્રકારના મકાનોના કિસ્સામાં અનઅધિકૃત બાંધકામની વપરાશ…

વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, દંડક અને નાયબ દંડક પણ અયોધ્યા યાત્રામાં થયા સામેલ અયોધ્યામાં ગત 22મી  જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરની બાલક રામની મૂતિની…

રાજસ્થાનના ડે.સી.એમ. દિયાકુમારી રાજકોટ, ટંકારા, જામનગર, જામકંડોરણા, જેતપુર અને ગોંડલમાં પ્રવાસ કરશે મધ્યપ્રદેાના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલ અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી આજથી ત્રણ દિવસ માટે …

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા  ભૂપેન્દ્ર પટેલ રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી…

મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્‍વયે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે રૂ. ૭ કરોડ ૯૮ લાખની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર…

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૫૦૦ ગીગા વોટ રિન્યુએબલ ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંક સામે ગુજરાતનો ૧૦૦ ગીગા વોટ્સ વીજ ક્ષમતા કરવાનો લક્ષ્યાંક: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ  ગુજરાતમાં બિન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત વધુ પાંચ જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ…

વિંછીયા પંથકમાં સૌની યોજના સહિત વિવિધ વિકાસકામોની વાસંતી લહેર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.337 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી થવાની કાર્યપધ્ધતિ સાથે…