Browsing: Compensation

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ કરવામાં આવી હતી અરજદારના વકીલ ગોપાલશંકર નારાયણ અને સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળી હતી…

પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણીએ મોરબી પાલિકાને નોટિસ ફટકારી દેશની પ્રાચીન ધરોહર સમાન મોરબીનો ઝુલતો પુલ માનવીય પુલ અને બે દરકારીને કારણે તુટી પડયો હતો. આ અકસ્માતમાં…

હળવદ મામલતદાર કચેરી ખાતે યોગ વળતરની માંગ સાથે આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હળવદમાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે…

213358 કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરી છલકાવી: 61 ટકા નાગરિકોઓએ ઓનલાઈન વેરો ભર્યો પ્રામાણીક  કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની  વેરાવળતર યોજનાનું   છેલ્લુ  અઠવાડીયું  બાકી છે. આગામી 31મીએ આ યોજના…

2016માં વેળાવદર પાસે કાર-લકઝરી વચ્ચે અકસ્માતમાં ચારના મોત નીપજ્યા ’તા ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે 2016 મા સજાઁયેલા અકસ્માત મા મૃત્યુ પામેલા કલાસ 2 ના અધિકારી ના…

આઝાદી કાળથી ભારતમાં ખેડૂતને લાચાર, ગરીબ, અભણ, અને ગામડીયા તરીકે જ જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આવેલી તમામ સરકારોએ ખેડૂતોના લાભની વાતો અને વચનો આપ્યા, ખેડૂતોનો…

સમસ્ત અગરીયા સમુદાય દ્વારા જીતેન્દ્ર કમાર રાઠોડે પ્રદેશ ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી અબતક,મેહુલ ભરવાડ હળવદ કચ્છના નાના રણમાં ઉદ્યોગ કમિશનર ગાંધીનગર…

 ગુજરાત હાઇકોર્ટ આવકવેરા વિભાગને નોટિસ ફટકારી અબતક, અમદાવાદ ભારતમાં આવકવેરા વિભાગની જે કામગીરી છે તે ખૂબ જ અને નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ ઘણી વખત…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સોમનાથ ખાતે મહત્વની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે ભારે વરસાદને…