Browsing: congress

સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતૃત્વથી કોંગ્રેસ આમ પ્રજાની અવાજને બુલંદ કરશે : જાડેજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર સામે…

બેખૌફ નવજોતે કોંગ્રેસને મૂંઝવી!: અંતે સોનિયાએ ૩ લોકોની કમિટી બનાવી પડી!! આજે કમિટી કરશે બેઠક: તમામ સાંસદો અને ધારાસભ્યોને સાંભળી જૂથવાદનો અંત લાવવા કરાશે પ્રયત્ન કોંગ્રેસ…

રાજ્યમાં કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજનની ભારે ઉણપ સ્થાનિક હોસ્પિટલમાંમાં વર્તાઈ રહી હતી. લોકો ઓક્સિજનનો બાટલો લેવા માટે ભટકી રહ્યા હતા, ત્યારે હવે ઓક્સિજન માટે કોઈ મુશ્કેલીનો…

વિપક્ષી નેતાના પતિ પ્રવિણ સોરાણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરુ વચ્ચેની વાતચીતની રાજમોટ મહાનગરપાલિકાની ચુંટણી યોજાયાને ચાર માસ જેવો સમય વિતી ગયો છે. ૭૨ કોર્પોરેટરો પૈકી…

ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલ ટુલકીટ કેસ ફરી ચગ્યો છે. કોંગ્રેસ ટુલકીટના માધ્યમથી ભાજપ સરકાર અને દેશની છબી બગાડતી હોવાનું ભાજપ નેતા સંબીત પાત્રાની ટ્વીટને ટ્વીટરે મેનિપ્યુલેટેડ…

અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ મહામારી દરમિયાન જો કોઈ દર્દી વધુ ગંભીર હાલતમાં હોય તો તેને રેમડેસિવિર ઇનજેકશન આપવામાં આવે છે.…

શહેરના રામનાથપરા સ્મશાનગૃહમાં ઇલેક્ટ્રીક ચીમની બંધ છે. કોરોનાના સેક્ધડ વેવની શરૂઆતમાં જ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ભારે ગેરવ્યવસ્થા અને અંધાધુંધી સર્જાયેલ હતી તે સમયે પણ કોંગ્રેસપક્ષના…

ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા કોંગ્રેસી આગેવાનના ભાઈને સારવાર માટે વડોદરા લઈ જવાના હોય એમ્બ્યુલન્સના ડ્રાયવર દ્વારા વડોદરા એમ્બ્યુલન્સ નહિ લઈ જઈ શકવાનો નિયમ જણાવ્યો હતો.…

રસાયણીક ખાતર માટે મહત્વના ગણાતા ઘટક સમાન ફોસ્ફરિક એસિડ અને એમોનિયાના આંતર રાષ્ટ્રીય ભાવ વધારાના કારણે ડીએપી ખાતરનો ભાવ ડબલ થઇ જતા કેન્દ્ર સરકારે 140 ટકા…

રાજકોટ મનપાના આ વર્ષના પ્રથમ જનરલ બોર્ડની જ શરૂઆત હોબાળાથી થઇ હતી. મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થામાં મનપાના જનરલ બોર્ડમાં પાણી પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો…