- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
Browsing: Corona awareness
હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના મહામારીને પગલે કેટલાય લોકોના માનસિક સ્વાસ્થય ઉપર ગંભીર અસરો થઇ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કોરોના મહામારીને પગલે માનસિક રીત અસ્વસ્થ…
કોરોના વાયરસ સામે હવે નિયમોનું કડક પણે પાલન અને ‘રસી’ જ રામબાણ ઈલાજ સમાન મનાઈ રહ્યું છે. હાલ 18 વર્ષથી વધુ વયનાં લોકોનું પણ રસીકરણ શરૂ…
બાબરાની બે બાળકીઓ દિયા જોશી અને માહી દવેએ કોરોનાને લઇને સકારાત્મક અભિગમ સાથે બાળકોને પ્રેરણા આપતો સંદેશ પાઠવ્યો છે. બાબરા સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતી અને ધો.8…
ગુજરાતના યુવાનો જાગૃત થઇ વેક્સીન લેવામાં ઉત્સાહ દાખવ્યો કોરોનાની મહામારીમાં સરકાર તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર અતિગંભીર છે. ત્યારે હવે…
મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં કોરોના સંક્રમણનો રાફડો ફાટ્યો હતો પરંતુ આગામી 1લી જૂન પહેલા મુંબઈ સુરક્ષીત થઈ જશે તેવું મેથેમેટીકલ મોડલનું પૃથુકરણ કહે…
ધ્રાંગધ્રા તાલુકાનું છેવાડાનુ ગામ જે બાદ રણ વિસ્તાર શરૂ થાય છે ત્યા કોરોનાનો એક પણ કેસ નહિ રાજ્યમા કોરોના બીજી લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી…
કોવિડ પોઝિટીવ વૃઘ્ધ દંપતિએ વેકસીનના બન્ને ડોઝ લેવાની સલાહ આપી કોરોના મહામારી સામે લડવાનું અસરકાર શસ્ત્ર વેકસીનના રૂપમાં આપાણી પાસે આજે ઉપલબ્ધ બન્યું છે. તબીબી ક્ષેત્રના…
કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે, ઘરે રહો, સુરક્ષિત રહો સરકારની સાથે આ વાત વિવિધ ધર્મ – સમાજના વડાઓ, શ્રેષ્ઠીજનો આપણને સમજાવી રહયાં છે. આવી…
કરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાઈ રહ્યો છે. વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ…
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈને માસુબેન મકવાણા, અંબાબેન તળાવીયા અને જશુબેન રાઠોડની ત્રિપુટીએ ભારે સંઘર્ષ કરીને કોરોનાને હરાવ્યો…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.