Browsing: Corona patient

પોરબંદરનાં સાંસદ ધડુક દ્વારા પણ ઓકસીજનના બાટલાની ફાળવણી કરાઈ  હાલ કોરોના મહામારીને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેવા સમયે શહેર ભાજપની ટીમ દ્વારા 10…

ડાઈંગ એસો.ની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો: શનિ-રવી કારખાના બંધ રખાશે  જેતપુર,જેતપુર ડાઈગ એસોસિએશન કોરોના દર્દી ઓની વહારે  આવ્યું છે. જામકંડોરણા તેમજ જેતપુર કોવીડ સેન્ટર ને પાચ…

લીવર, કીડનીની તકલીફમાં અન્ય દવાના સ્થાને પ્લાઝમા થેરાપી વધુ ઉપયોગી થાય છે, કોરોના સંક્રિમત નેગેટીવ થયા બાદ ર8 દિવસ બાદ પોતાનું પ્લાઝમાં આપી શકે છે,યુવા વર્ગમાં…

માનવ શરીર જેટલી કોમ્પલેકસ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઇ નહીં હોય !! મેડીકલ સાયન્સનો વિકાસ કે નવી શોધખોળ થઇ પરંતુ આપણાં ફેફસા શરીરને ઓકિસજન આપતું એક…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષસ્થાને સાત શહેરોના આઇએમએના પ્રમુખ- હોદેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે…

મોદી હૈ તો મુમકીન હૈ !! અંતે ઓકિસજન માટે વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની વ્હારે મોદી મોદી હે તો મુમકીન હે… અંતે ઓક્સિજનની ઉભી થયેલી અછતને પુરવા…

63 આરોગ્ય કર્મીઓ અને 1પ મેડિકલ સ્ટુડન્સ કોવિડ દર્દીઓની સારવારમાં જોડાશે  કોરોનાનો કાળો કહેર દિન-પ્રતિદિન વધુ ઘાતક બનતો જાય છે. દરરોજ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી…

ચોટીલા ના પ્રખ્યાત ચામુંડા અતિથી ગૃહ ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજવી પરિવાર ના મહાવીરભાઇ દાદાબાપુ ખાચર દ્વારા ચોટીલા માં કોરોના ના દર્દી ઓ માટે અત્યારે અતિ…

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે દર્દીઓની સારવાર માટે ઓકસીજનયુકત બેડની સંખ્યા વધારવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે ચાલું રાખી છે.…

શહેરમાં કોવિડ 19 પરિસ્થિતિને ધ્યાને લઇને શહેરની મુખ્ય અને સૌરાષ્ટ્ર સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી.જી.હોસ્પિટલમાં કોરોનાના જે દર્દીઓ દાખલ થાય છે તેમની સાથે બહારથી આવતા સગા…