Browsing: covid-19

જામનગરમાં ૫, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪ના શંકાસ્પદ મોત જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સતત ત્રીજા દિવસે સદી થઈ છે, શનિવારે ૧૦૩, અને રવિવારે ૧૦૧ દર્દીના રીપોર્ટ…

જામનગરમાં પણ કોરોના બેકાબુ બનતા ૧૦૧ પોઝિટિવ કેસ, અમરેલીમાં ૨૮, જૂનાગઢ ૨૫, મોરબી ૨૩, પોરબંદર ૧૫ કોરોનાગ્રસ્ત કેસ રાજકોટમાં કોરોના વિફર્યો હોય તેમ એક દિવસમાં વધુ…

કોરોના ઘાતક કે ‘માનસિકતા’ ઘાતક વર્ષ ૨૦૧૯માં પ્રતિ ૧ કલાકમાં અકસ્માતમાં મરનારની સંખ્યા ૪૮ જયારે પ્રતિ દિવસ આત્મહત્યા કરનાર લોકોની સંખ્યા સરેરાશ ૩૮૧ વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં…

પોતાનું અને પરિવારનું રક્ષણ કરવા લોકોને કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીઓની ઓળખ મળવી જરૂરી: અનેક રજૂઆતો છતા તંત્ર દાદ ન આપતા કોંગ્રેસનો હાઈકોર્ટમાં નગારે ઘા હાઈકોર્ટે…

કોરોનાના ભયે કવોરેન્ટાઈન કરાતા રોજેરોજનું કમાનારને મુશ્કેલી જામજોધપુરમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ કોરોનાનો ભય ફેલાવી રહ્યા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે. કોરોનાના એકાદ પોઝિટીવ કેસ છતા હોમકવોરેન્ટાઈન…

ભારત દેશનો જીડીપી દર-૨૩.૯એ પહોંચ્યો: એક માત્ર કૃષિ ક્ષેત્રમાં જોવા મળી વૃદ્ધિ વૈશ્ર્વિક મહામારી કોરોનાને લઈ અનેકવિધ દેશોની અર્થવ્યવસ્થાના માઠી અસરનો સામનો કરવો પડયો છે જેમાં…

શું ભારતમાં કોરોનાના કેસો ૧ કરોડને પાર રહેશે? દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યા ૩૬ લાખને પાર પહોંચી: મૃત્યુઆંક ૬૫ હજારને પાર વૈશ્ર્વિક મહામારી કોરોના જે રીતે વિશ્વને…

વધુ ૪૦ પોઝીટીવ કેસ: ૨૨ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત રાજકોટમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વરસી રહ્યો છે ત્યારે કાલ સાંજથી અત્યાર સુધી વધુ ૪૦ કોરોના સંક્રમિત કેસ…

શિયાળો શરૂ થાય એ પહેલા જ સાવચેત રહેવા નિષ્ણાંતોની સલાહ કોરોના વાયરસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપી છે કે શિયાળામાં કોરોનાથી મૃત્યુઆંક વધી શકે…

અમદાવાદની ગીતાર્થ ગંગા દ્વારા સુપ્રીમમાં થઈ જાહેરહિતની અરજી દેશમાં કોરોનાના કહેર વચ્ચે ઘણી ખરી છુટછાટો સાથે લોકડાઉન હટાવી લેવાયું છે અને દારૂની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટને વ્યવસાયની…