Browsing: COVID Care Center

હાલ ચાલી રહેલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામની પ્રેરણાથી શ્રી સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરામાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે પ0 બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત કરાયું…

વધતા કોરોના સંક્રમણને લઈને ટ્રસ્ટીઓએ વિકટ સ્થિતિમાં મદદરૂપ બની ઉતમ ઉદાહરણ પુરુ પાડયું  જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કેર મચાવતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ…

25 બેડ ઓકિસજનની સુવિધવાળા અને 4 વેન્ટિલેટર પણ હશે  રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રીય શાળામાં ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનું કામ પુરજોશમાં ચાલી…

કામદાર હોસ્પિટલમાં સરકાર દ્વારા નિયત દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરાઈ: દર્દીઓએ લાભ લેવા અનુરોધ  નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 હવે વિશ્ર્વ મહામારી તરીકે હાહાકાર મચાવી રહી છે…

હેલ્થ ડેસ્ક, રજીસ્ટ્રેશન કાઉન્ટર સહિતની તમામ સગવડો ઉભી થશે: એમ્બ્યુલન્સમાં જ ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા વધુ સુસજજ બનાવાશે  ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો…

જસદણ અને વિંછીયા સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વાયરસના કેસ સતત વધ્યા છે. દર્દીઓને સારવાર માટે બેડ મળતા નથી ત્યારે જસદણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 100…

રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ  સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા 13 મોટા ઓકિસજનની વ્યવસ્થા કરાઈ  હાલ કોરોના ના કારણે દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. લોકો…

કંડલા પોર્ટના રેસીડન્ટ વિસ્તાર એવા ગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો આ બાબતે ચેરમેન અને કચ્છના સાંસદ ને રજૂઆત કરી અને મળતી વધુ…

કોરોનાની સારવારના પાયોનિયર્સ દર્દીઓને હોટેલ-રિસોર્ટ કક્ષાની અદ્યતન સુવિધાઓ ઉપરાંત ન્યુટ્રીશ્યન દ્વારા ડીઝાઇન કરેલ મેનુ મુજબનું ભોજન તેમજ પેટ્રીયા સ્યુટસના આરામદાયક વાતાવરણમાં સુવાની વ્યવસ્થા રાજકોટ શહેર અને…

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે સજ્જ બનતું તંત્ર : શહેરમાં કુઓ ૧૯૧૩ બેડની વ્યવસ્થા થઈ કલેકટરે સ્થળ વિઝીટ લીધા બાદ…