Browsing: Covid Vaccine

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત તા.15 જુલાઇ થી 75 દિવસ સુધી 18 થી 59 ની વયજુથના નાગરિકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં…

સમગ્ર દેશમાં વાકસિનેશન ની પ્રકિયા પૂર જોશમાં ચાલી રહી છે. બધા નાગરિકોને જીવલેણ વાયરસને હરાવવા રસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. COVID-19 રસી આપવામાં આવ્યા…

અમરેલી જીલ્લા ના પ્રભારી  ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી જીલ્લા ની મુલાકાતે પધાર્યા હતા ત્યારે અમરેલી ના ત્રી-મંદિર ખાતે અમરેલીના નવયુવાન દ્વારા બનાવાયેલી કોરોના વેક્સિન નું મહત્વ સમજાવતી…

કોરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાવી રહ્યો છે. વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ…

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 78 વર્ષનાં થઈ ગયા છે. છતા પણ તેઓએ હજી સુધી કોવિડ વેક્સિન લીધી નથી. તેમણે હજુ સુધી કેમ વેક્સિન નથી લીધી આ…

કોરોનાની રાજકોષીય ખાધની મોદીએ સ્વબળે પુર્તતા કરી! જેનો રાજા વેપારી… મોદી બન્યા બાજીગર ૧૦૦ જેટલા માંદા જાહેર સાહસોનું ખાનગીકરણ કરી મોદી સરકાર રૂ.૨.૫ લાખ કરોડ ઉભા…

સોમવારથી ૨૦ હજાર ખાનગી અને ૧૦ હજાર સરકારી હોસ્પિટલમાંથી વેચાતા ડોઝ લઈ શકાશે ૬૦ વર્ષથી વધુ ઉંમરના સામાન્ય અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના ગંભીર બિમારી ધરાવતા…

ભારત બાયોટેકની રસી કોવેકિસનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠતા કંપનીનાં સીઈઓ કિષ્ના એલ્લાએ જણાવ્યું કે, અમારી રસી કોઈ પાણી નથી કે જેની આ પ્રકારે ટીકા થઈ રહી…

હજુ ત્રણ દિવસ સર્વે ચાલશે સહકાર આપવા કલેકટરની અપીલ કોરોના મહામારી સામે લડવા હવે રસીકરણ નામક હથિયાર થોડા જ સમયમાં આવવાની આશા છે, ત્યારે જામનગર જિલ્લામાં…

પૄથ્વી પર જીવતા ૭૮૦ કરોડ માનવોના મનનો આજે સૌથી મુંઝવતો પ્રશ્ન છૈ કોવિડ-૧૯ ની વેક્સીન કોણ અને કયારે લાવશે. .. ? બાકી હોય તો વિશ્વભરનાં વિકસિત…