Browsing: COVID19

કોરોના આવ્યો ત્યારથી આપણે તેના ઘણા રૂપ જોઈ લીધા. ઘડીક પ્રથમ લહેર આવે,,, એમાંથી માંડ છુટકારો મળે ત્યાં વાયરસ થોડોક બ્રેક મારે અને હજુ માંડ હાશકારો…

અંદર રહેલા વાયરસનો ખાત્મો અંદર જ; આંતરડામાં રહેલા બેકટેરિયા કોરોનાને નાથવામાં સક્ષમ: વૈજ્ઞાનિકોનો અભ્યાસ કોરોનાનો ખતરો ટાળવા જેમ માસ્ક, સોશિયલ ડિસટન્સ જેવા બાહ્ય નિયમો જરૂરી તેવી…

નવા-નવા વેરિએન્ટ, મ્યુટન્ટ સામે આવતા વાયરસ સામે વિજ્ઞાન પણ ફેઈલ થઈ રહ્યું હોય તેમ લાગે છે રસી લીદ્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા તો જોખમ વધુ કોરોના…

દ્વારકા જિલ્લા સહિત 10 જિલ્લામાં મેડિકલ ઓફિસરો, એમબીબીએસ તબીબોને ચાર માસથી પગાર નથી મળ્યા ગુજરાત રાજ્યમાં કોરોના સમયે આરોગ્ય વિભાગ દ્વારા સામુહિક રીતે નવા એમ.બી.બી.એસ. થયેલા…

રક્ષાબંધનના પર્વ નિમિતે વેકિસન આપવાનું બંધ રાખવાની રાજય સરકારની જાહેરાત રાજયભરમાં આવતીકાલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી નિમિતે વેકિસનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત રાજયના નાયબ મુખ્યમંત્રી…

વગર સોયે રસી અપાશે; ડીસેમ્બર સુધીમાં ઝાયડસ કેડિલા પાંચ કરોડ ડોઝ તૈયાર કરે તેવી શકયતા કોરોના સામેની વૈશ્વિક લડાઈ વધુ મજબૂત બની છે. કોરોનાને મ્હાત આપવા…

પાણી પહેલા પાળ બાંધવી હિતાવહ ઘાતકી સાબિત થયેલી કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિ કદાપી ઉભી ન થાય તે માટે આગોતરૂ આયોજન રેમડેસિવિર, ટોસીલીઝુમ્બ, ફુગ માટેની એમ્ફોટેરીસીન-બી…

કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસર છોડી ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધવા લાગ્યો છે. દેશની વેપાર તુલા પણ મજબૂત બની છે. નિકાસમાં સતત વધારો નોંધાઈ રહ્યો…

જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્યય  અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ…

વિશ્વ આખું ફરી કોરોનાની ઝપેટમાં સપડાયું છે. ત્યારે ભારતમાં પણ આગામી  ઓક્ટોબર-નવેમ્બર માસમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. એમાં પણ સૌથી વધુ જોખમ બાળકો…