- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
Browsing: COVID19
કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસોના વધતાં જતાં કેસોની સંખ્યાએ દેશભરમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. તેને લઇને દેશના જુદા જુદા રાજયો દ્રારા લોકડાઉન તેમ જ કરફયૂ નાંખવાની…
કોરોનાના કપરા સમયમાં જે વિદ્યાર્થીઓએ પોતાના મા-બાપ ગુમાવ્યા છે તેવા અનાથ બાળકોની વ્હારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહદે આવ્યું છે. રાજકોટ જીલ્લાના આવા બાળકોને સ્વનિર્ભર શાળા…
કોરોનાને નાથવા માટે એકમાત્ર શસ્ત્ર વેક્સિનેશન છે. વેપારીઓ એ કોરોનાની વેક્સિન લીધી છે કે કેમ તે અંગે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હોકર્સ ઝોન અને ડેરી…
કોરોનાની વૈશ્વિક મહામારીની દરેક દેશના અર્થતંત્ર પર વિપરીત અસર ઉપજી છે. વિશ્વની મહાસત્તા ગણાતા એવા ભલભલા દેશોએ પણ પછડાટ ખાધી છે. ત્યારે વાત કરીએ ભારતની સ્થિતિની…
જૂનાગઢમાં કોરોનાકાળ દરમિયાન અને હવે મ્યુકરમાઈકોસીસની મહામારી સામે પણ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તબીબી અધિક્ષક ડો.સુશીલકુમાર અને ડીન ડો.મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી…
કોરોનાના વળતા પાણી… કોવિડ-19ને કાબુમાં લેવા માટે સઘન રસીકરણની આવશ્યકતા પર ભાર મુકીને ભારતમાં રસીકરણના અભિયાનને વધુ તેજ બનાવવા ચક્રોગતિમાન થયા છે. અમેરિકાની નોવાવેક્સ 90.4 ટકા…
16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓની SOP સાથે અભ્યાસ કરવાની મંજૂરી આપો ; જિલ્લા કલેક્ટરને રજુઆત કોરોનાને લીધે કોચિંગ ક્લાસ છેલ્લા 15 મહિનાથી બંધ છે. આથી સંચાલકોની…
કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનમાં ફી માફીનો નિર્ણય લેવામાં આવતાં ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ…
ગુજરાતમાં હાલમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેર ધીમી પડી રહી છે. તો બીજી તરફ રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી 45…
કોરોનાના કારણે રાજય સરકારે ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જામનગરમાં મંજૂર વર્ગો સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાથી ધો.11 ના ફકત 10 નવા…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.