Browsing: COVID19

કોરોનાએ આખી દુનિયામાં કાળોકેર વરસાવ્યો છે હાલમાં આ મહામારીથી બધા જ લોકો ત્રસ્ત છે, ખાસ તો નાના વેપારી અને વ્યાવસાયિક જેવા કે ઇલેક્ટ્રિસિયન, પ્લંબર, ધોબી, ગેરેજ…

દેશભરમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી 57,691 લોકો…

સસ્તા અનાજની દુકાનમાં થતી ગેરરીતિ સામે કડક કાર્યવાહી હાથ ધરતા પુરવઠા અધિકારી પૂજા બાવડા રાજકોટ શહેરમાં સસ્તા અનાજની એક દુકાનમાં ગેરરીતિ થતી હોવાની રાવ મળતા પુરવઠા…

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટેક્નોલૉજીના માધ્યમથી ગુજરાતનાં લોકો સાથે સંવાદ. સીએમ વિજય રૂપાણીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતાં જણાવ્યું કે, 2 મહિનાના લોકડાઉન બાદ…

કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા…

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ વાહન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે લોકોના ટોળા ઘરની બહાર નીકળી આવ્યા હતા, ક્લસ્ટર કવોરંટાઇન કરવામાં આવેલા વિસ્તારમાં પતરા…

અમદાવાદમાં હવે વેન્ટિલેશન-આઇસોલેશન અને ડાયાલીસીસનાં ભાવ નક્કી અમદાવાદમાં કેશો વધતાં જાય છે અને સરકારી દવાખાનામાં પણ જગ્યાની ઘટ છે તેથી ખાનગી હોસ્પિટલો લોકડાઉનનો ફાયદો ના ઉઠાવે…

કોરોના દરમ્યાન આખા દેશ ની અંદર જયારે લોક ડાઉન ચાલુ રહ્યું હોઈ અને લોકડાઉન 1 થી 3દરમિયાન જે લોકો ને હાલાકી મુશ્કેલી પડી છે તેના માટે…

મેરે દેશ કી ધરતી સોના ઉગલે…. ખેડૂતોની આવક ૩૦ ટકા સુધી વધી જવાનો આશાવાદ ભારત કૃષિપ્રધાન દેશ છે ત્યારે ઘણાખરા ગીતો દેશનાં કૃષિ ક્ષેત્ર ઉપર બનાવવામાં…

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગરમાં વધુ એક-એક કેસ નોંધાયા કોરોના વાયરસના કારણે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શખ્સોનો કોરોના રિપોર્ટ કર્યા બાદ કોર્ટમાં રજુ કરવાના…