અંતિસરા ગામના 26 વર્ષના યુવાન ભવ્ય ચૌધરીએ બગાયતી ખેતીમાં સફળતા મેળવી યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા ભવ્ય ચૌધરી આ પદ્ધતિથી પાકને કુદરતી આફતોથી બચાવી શકાય છે…
Crop
આયાત બીલને ઘટાડવા તેલીબિયાંના વાવેતર વિસ્તારને વધારવાના પ્રયાસો છતાં, ઘઉંના વાવેતર વિસ્તારમાં 2.8% નો વધારો ગુજરાતના ખેડૂતોએ રવિ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે. સિઝનના સારા વરસાદ…
શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમતા ગીર સોમનાથ જીલ્લાનો દેશી ગોળ દેશ -વિદેશમાં જાય છે ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર ના કિનારે આવેલ ગીર સોમનાથ જીલ્લાના…
Surat : ઓલપાડ ખાતે ઉભા ડાંગરનો પાક કાપી ચોરી થયો હતો. તેમજ ખેતરની વચ્ચેના ભાગેથી ડાંગરને કાપી ચોરી કરી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ડાંગરના પાક ચોરી…
Rajkot માં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. 1 સપ્તાહમાં કપાસિયા તેલમાં 1 ડબ્બા પર 70 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પામોલીન તેલમાં 1…
ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા, અને બારડોલી સહિતનાં વિસ્તારમાં સફેદ માખીનો કહેર વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનાં સર્વે કરવા જયેશ દેલાડ માંગ Surat: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની…
ખરીફ કઠોળ પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર ખરીફ કઠોળ પાકને રોગમુક્ત રાખવા ગુજરાત આણંદ મગ-5 , મગ-6…
બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બાગાયત મિશનની સ્થાપના કરાઈ છેલ્લા એક દસકામાં ,નવી ટેક્નોલોજી અને ટપક સિંચાઈના ઉપયોગથી ખેતી કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર રાજ્યમાં ખેતીમાં…
ગાંધીનગર સમાચાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ભૂકી છારો રોગ લાગતા ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય…
ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને કુલ 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે. સંભવત: મંત્રી મંડળની બેઠકમાં…