Browsing: Crop

બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બાગાયત મિશનની સ્થાપના કરાઈ છેલ્લા એક દસકામાં ,નવી ટેક્નોલોજી અને ટપક સિંચાઈના ઉપયોગથી ખેતી કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર રાજ્યમાં ખેતીમાં…

ગાંધીનગર સમાચાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ભૂકી છારો રોગ લાગતા ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય…

ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને કુલ 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે. સંભવત: મંત્રી મંડળની બેઠકમાં…

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કેટલું નુકસાન થયું તેના અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી જાહેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, બે દિવસમાં 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ…

સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ગઈકાલે ભારે પવન અને કરા સાથે માવઠું પડતા ખેડૂતોની માઠી બેઠી છે. અનેક વિસ્તારોમાં કપાસ, એરંડા, મરચી, તુવેર, ધાણા, જીરૂ, રાય, ડુંગળી, ચણા,…

ગુજરાતમાં 27 લાખથી વધુ ખેડુતોને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ અપાઈ ખોરાકની ઉપલબ્ધતા, સુલભતા અને વપરાશ એ દેશના સામાજિક-આર્થિક વિકાસના ત્રણ મહત્વના આધારસ્તંભ છે. ભોજન…

ખેડૂતોને સાવચેત રહેવા તાકીદ: યોગ્ય દવાના છંટકાવથી પાકને બચાવી શકાય છે અમરેલી જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ બીટી કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડુતોએ…

સૌથી વધુ વાવેતર ધ્રોલમાં નોંધાયું: સમગ્ર જિલ્લામાં કપાસનું વાવેતર પ્રથમ ક્રમે જ્યારે મગફળી બીજા ક્રમે, કૃષિ ક્ષેત્રે કોઇ મોટી સમસ્યા ન હોય ખેડૂતોએ હાશકારો અનુભવ્યો આ…

07 1 1

નમો શેતકરી મહા સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂ. 6,000ની સહાય પણ મળશે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી છે. જેમાં હવે…

અલગ-અલગ જિલ્લામાં 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરે-ખેતરે ફરી સર્વે કરાયો રાજયમાં ચાલુ  વર્ષ માર્ચ અને એપ્રિલ માસમાં માવઠા વરસ્યા  હતા જેનાથી પાકને  પારાવાર નુકશાની થવા…