Browsing: Crop

સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દીવસથી ધુમ્મસ સાથે ઝાકળ પડતા રવિ પાકોમાં જીરું વરિયાળી, રાયડો, બીટી કપાસ, ચણા અને શાકભાજી સહિતના પાકોમાં રોગ-જીવાત આવવાની ભીતિ ખેડૂતો ચિંતીત બન્યા…

પ્રાપ્ત વિગતો મુજબ અગતરાય ગામના ખેડૂત ધીરજલાલ ગોપાલભાઈ ઘોડાસરા ના આશરે બે વર્ષ અગાઉ તેના ખેતરમાં વિજ લાઈન માંથી ઊભા ઘઉમા આગ લાગી ગયલે અને તૈયાર…

વરસાદ ખેંચાશે તો પાક તો ઠીક પીવાના પાણીના પણ સાસા પડશે 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા…

આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ફૂલની ખેતી બહુ ઓછી થાય છે ત્યારે વડોદરા જિલ્લાના ખેડૂતોમાં ફૂલોની ખેતીનું પ્રમાણ પણ સારૂ છે. તાજેતરમાં જિલ્લાના  સાયર ગામના ખેડૂતોની…

ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર રાજ્યમાં અંદાજે 1800 ઓટોમેટીક વેધર સ્ટેશનની સ્થાપના કરાશે વાવણીથી વેચાણ સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી ખેડૂતોને વધુને…

જામ-જોધપુર માર્કેટીંગ યાર્ડ મુકામે સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 નું 11 કરોડ 7 લાખ 30 હજારનું બજેટ સર્વાનુમતે મંજુર થયેલ જેમાં વાર્ષિક 1ર લાખ…

વિંછીયામાં ચણા, ખરીદ કેન્દ્રની  મુલાકાત લેતા  ખેડુત સેવા સંગઠનના આગેવાનો વીંછીયા ખેડુત સેવા સંગઠનના આગેવાનોનએ   ચણાની ખરીદી   કેન્દ્ર પર મુલાકાત લેતા  અને ખેડુત  સાથે ચર્ચા વિચારણા…

એક તરફ ભુખમરો તો બીજી તરફ ખોરાકના બેફામ વેડફાટ વચ્ચે કુદરતની કૃપાથી અનાજના તો અભરે ભરાય છે પણ વ્યવસ્થાના અભાવે અન્નનો દાણો ભુખ્યા સુધી પહોંચતો નથી…

કોરોના કાળ છતાં બાગાયતી પાક ‘ઓલટાઇમ હાઇ’: ગત વર્ષ 327 મિલિયન ટન ઉત્પાદન થયું શાકભાજી ઉત્પાદનમાં વર્ષ ર019ની સરખામણીએ વર્ષ ર0ર0માં પ મિલિયન ટનનો ઉછાળો કોરોનાને…

સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ ભારતીય કૃષિ ભારતીય કૃષિ વેપારીઓ ખેડુતો અને નિષ્ણાંતોને આફ્રિકન  દેશો સાથે જોડાવાનું એક મંચ પુરુ પાડે છે. આગમી 19 થી ર1 માર્ચ…