Browsing: CRPF

આશા અને સ્થિતિસ્થાપકતાના પ્રતીક તરીકે, સુકમામાં એક રામ મંદિર, જે માઓવાદી પ્રભાવને કારણે 21 વર્ષથી બંધ હતું, તેને ફરીથી ખોલવામાં આવ્યું છે અને ઉજવણીમાં મંદિરની ઘંટડીઓ…

14 ઘાયલ જવાનોને સારવાર અર્થે રાયપુર ખસેડાયા: માઓવાદીઓની શોધખોળ શરૂ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુકમા-બીજાપુર બોર્ડરમાં મંગળવારે માઓવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ત્રણ સુરક્ષા જવાનો શહીદ થયા હતા…

 14 જવાનો  ગંભીર રીતે ઘાયલ આ ઘટના ટેકલગુડિયામ ગામમાં બની નેશનલ ન્યૂઝ  આ ઘટના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર ત્યારે બની જ્યારે કોબ્રા કમાન્ડો ફોરવર્ડ…

એમ્પલોયમેન્ટ ન્યુઝ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ 836 ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી ફક્ત હેડ કોન્સ્ટેબલ/GD, કોન્સ્ટેબલ/GD અને કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ઉમેદવારો…

જમ્મુમાં હરામી લોકોના હરામીવેળા સીઆરપીએફની ટુકડી પેટ્રોલિંગ કરીને પરત ફરતી’તી અને આતંકીઓએ હુમલો કર્યો જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પુંછ વચ્ચે આતંકવાદીઓએ સેનાની ટ્રક પર…

પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 23મી રાષ્ટ્રકથા શિબીરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપરસન આદર્શકુમાર ગોયેલ, ભારતીય  હવામાનના ડીજીએમ ડો. મૃત્યુંજય મહાપાત્ર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત પ્રાંસલા મુકામે રાષ્ટ્રકથા…

અડાજણ પાટીયા પાસે ડાયવર્ઝન તરફ જવા ઇશારો કરાતા બાઇક સવાર યુવાને ઝઘડો કર્યોઃ પોલીસે ક્રોસ વેરીફિકેશન કરતા યુવકે કબૂલાત કરી. અડાજણ પાટીયા સ્થિત ધબકાર સર્કલ પાસે…

અબતક, રાજકોટ રાજકોટ શહેરમાં ખાખીનો ખોફ ચોસરતો જાય છે તેવો બનાવો બે દિવસની અંદર પ્રકાશિત થયા છે જેમાં જાણે ગુંડાઓને ખાખીનો ખોફ રહ્યો જ નથી અને…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના જીવ પર જોખમ ઝબુંબે છે. સીઆરપીએફને મંગળવારે સવારે ઇ મેઇલ ઉપર ગૃહમંત્રી અને યોગીને જાનથી મારી…

અમરેલી જિલ્લામા આવેલ જાફરાબાદ તાલુકા ના નાનકડા એવા બાલાનીવાવ ગામ ના વતની હરેશભાઇ દેસાભાઈ બોરીચા સી.આર.પી.એફ મા ૨૦૧૪ મા તેમની નોકરી ની શરૂઆત થઈ હતી અને…